Author Archives: kaajal Oza Vaidya

ભાગઃ 2 | ‘સંગમ’ની સફળતા માટે અમારા અફેરની અફવા ઉડાડવામાં આવી હતી

નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ 1955માં જ્યારે ‘દેવદાસ’ની જાહેરાત થઈ ત્યારે ચંદ્રમુખીના રોલ માટે સૌથી પહેલાનરગીસનો વિચાર કરવામાં આવ્યો, પરંતુ નરગીસજીએ એ રોલ માટે ના પાડી, કારણ કે એમને ‘પારો’કરવું હતું. પારો માટે સુચિત્રા સેનનું કાસ્ટિંગ થઈ ગયું હતું અને બિમલ રોય એ બદલવા માગતાનહોતા. એ પછી મીનાકુમારીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કમાલ […]

પુરુષમાં રહેલ રાક્ષસનો નાશ કરે, એ દરેક સ્ત્રી દુર્ગા છે

અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં એક સંવાદ છે… જેમાં એનો હીરો કુમાર એનેબેફામ ચાહતી નાયિકા અલકાને કહે છે, ‘હું એ સ્ત્રી પાસે જતો, એને વીસ રૂપિયા આપતો અને મારાશરીરની તરસ છીપાવીને પાછો ફરતો.’ ‘મને પણ વીસ રૂપિયા આપી દે. માની લે હું એ જ સ્ત્રી છું.’ અલકા કહે છે.‘પણ એ સ્ત્રીનો કોઈ ચહેરો કે નામ […]

મા એટલે નવ રસ, નવ રાત્રિ અને નવજીવન

સ્તનદાત્રી, ગર્ભદાત્રી, ભક્ષ્યદાત્રી, ગુરુપ્રિયા, અમિષ્ટદેવપત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકાસગર્ભા યા ભગિની પુત્રપત્ની પ્રિયા પ્રસુઃ માતૃર્માસા પિતૃર્માસા સો દરસ્ય પ્રિયા તથામાતુઃ પિતૃસ્ચ ભગિની માતુલાનિતથૈવ ચ જનાનાંવેદવિહિતાઃ માતરઃ શોડષઃ સ્મૃતાઃ(બ્રહ્મવૈતર્પુરાણ) સ્તનથી દૂધ પીવડાવનાર, ગર્ભ ધારણ કરનાર, ભોજન કરાવે તે, ગુરુપત્ની, ઈષ્ટદેવતાની પત્ની,પિતાની પત્ની (સાવકી મા), પિતાની દીકરી (સાવકી બહેન), સગીર બહેન, પુત્રવધૂ, સાસુ, નાની દાદી,ભાઈની પત્ની, […]

પ્રકરણ – 27 | આઈનામાં જનમટીપ

પોલીસ કમિશનરના યુનિફોર્મનો કોલર પકડીને એમને હચમચાવતી વખતે શ્યામા ભૂલી ગઈ કે,યુનિફોર્મ પહેરેલા ઓફિસરને હાથ લગાડવો કાયદેસર ગુનો બને છે. મંગલ નથી જડતો, એ જાણીને શ્યામાબેબાકળી થઈ ગઈ હતી. એને અહીં સુધી લાવવા માટે શ્યામાએ ભયાનક સાવધાની રાખી હતી અને ખૂબમહેનત કરી હતી. હવે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા પછી મંગલની ગેરહાજરી એ શ્યામા માટે નવેસરથીઅપમાનનું કારણ […]

માત્ર સવલત નહીં, સભાનતા આપવી પડશે

મહિલા અનામત સાથે આ વર્ષની નવરાત્રિનો શુભારંભ થયો છે. છેલ્લી સરકારો ના કરી શકીએ કામ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું છે. હવે, સરકારમાંમહિલા માટે અનામત સીટ રહેશે, દેશની મહિલાઓ રાજકારણમાં સીધો ભાગ લઈ શકશે.સાંભળવામાં ચોક્કસ સારું લાગે છે પરંતુ એક તરફ જ્યારે દેશની સરકાર મહિલાને સત્તાની દોરસોંપવા માંગે છે ત્યારે બીજી […]

ભાગઃ 1 | કૃષ્ણા કપૂર એમના સંતાનોને લઈને નટરાજ હોટેલમાં ચાલી ગયેલા…

નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ જિંદગીના 75 વર્ષ પૂરાં થવાની તૈયારીમાં છે ત્યારે બોલિવુડમાં એક વિવાદ ઊભો થયો છે. હુંહવે બોલિવુડનો હિસ્સો છું જ નહીં. મુંબઈ છોડ્યાને 35 વર્ષથી વધુ થઈ ગયા, એથી વધુ વર્ષ મારાલગ્નને થયા. મારે હવે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી તેમ છતાં, સમયસમયાંતરેકોઈ પ્રોડ્યુસર આવી ચડે છે. […]

ઓનલાઈન એપ્સઃ નવી પેઢી આળસુ બને છે, જૂની પેઢી છેતરાય છે

‘ત્રીસ રૂપિયાની વસ્તુ મંગાવવા માટે પંદર રૂપિયા કેમ ખર્ચવાના?’ જૂની પેઢી પૂછે છે.‘એટલું પેટ્રોલ ના બળે?’ નવી પેઢીનો ઉત્તર છે, ‘એટલો ટાઈમ નથી બગડતો?’‘પણ, ચાલીને જા ને…’ જૂની પેઢી કહે છે.‘તારે વસ્તુ લાવવાથી કામ છે કે હું ચાલીને જાઉં એનાથી?’ સંવાદ પૂરો થઈ જાય છે… ડિજિટલ ઈન્ડિયાની પ્રધાનમંત્રીની હાકલને યુવા પેઢીએ ખૂબ આનંદથી વધાવી લીધી […]

સમય ક્યારેય ખોટો કે સાચો નથી હોતો, નિર્ણય હોય છે

આપણે ઘણા લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે, ‘મારો સમય સાચો નહોતો’ અથવા ‘એસમય જ ખોટો હતો માટે મારી પડતી થઈ…’ સત્ય તો એ છે કે જીવનમાં ક્યારેય સમય સાચો કે ખોટો હોતોજ નથી. એ સમયે કરેલા નિર્ણયો સાચા કે ખોટા હોય છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તોએવી જગ્યાએ પહોંચ્યા જ છીએ […]

ભાગઃ 5 | વિદ્રોહની કિંમતઃ કર્મનું ફળ કે વેરની વસૂલાત?

નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ દેશમાં જેટલા ડાકુએ આત્મસમર્પણ કર્યું એમાંથી કોઈને દસ વર્ષની સજા નથી થઈ, જ્યારેઆત્મસમર્પણ કરવાની વાત હતી ત્યારે એવું વચન આપવામાં આવ્યું હતું કે, મારા કોઈપણ સાથીને આઠવર્ષથી વધારે જેલમાં રાખવામાં નહીં આવે, પરંતુ અમને સૌને અગિયાર વર્ષ સુધી મુકદમો ચલાવ્યા […]

ગુસ્સો, ક્રોધ, એન્ગરઃ લાલચોળ પડછાયો ફેલાય છે

એક સવારે, એક ઘરમાં પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય છે-પતિ ગુસ્સામાં બહાર નીકળે છેઅને પત્ની ઘરનું કામ કરી રહી છે. આ બંનેનો ગુસ્સો એકબીજા પર તો નીકળ્યો નહીં, એટલે પતિએબહાર નીકળીને ડ્રાઈવરને ખખડાવી નાખ્યો. ઓફિસ જઈને પ્યૂન ઉપર બૂમો પાડી અને બાકી હતું તેપોતાના કર્મચારીને અપમાનિત કર્યા. પત્નીએ પહેલાં ડોમેસ્ટિક હેલ્પ માટે આવતા બહેન, પછીમાળી અને […]