અમિતાભ બચ્ચનને એક કાર્યક્રમમાં મળવાનું થયું ત્યારે મેં એમને પૂછેલું, ‘સર! થકતેનહીં હો?’ એમણે હસીને જવાબ આપેલો, ‘અગર ઘર પર બૈઠ ગયા તો થકુંગા ઔર ઘરવાલોં કોજ્યાદા થકા દુંગા.’ જેને આપણે સદીના મહાનાયક તરીકે ઓળખીએ છીએ એ અમિતાભ બચ્ચન,લતા મંગેશકર, રતન તાતા, આનંદ પંડિત કે એવા કેટલાંય નામ લઈ શકાય જેમણે સફળતાના શિખરોસર કર્યા પછી […]
Author Archives: kaajal Oza Vaidya
‘હું સ્વીકાર કરું છું કે, ફિલ્મ ‘આદિપુરુષ’ના મારા સંવાદ લેખનને કારણે ભારતીય જનસામાન્યનીભાવનાને આઘાત લાગ્યો છે. હું મારા તમામ ભાઈ-બહેન, પૂજ્ય સાધુસંતો અને શ્રીરામના ભક્તો સામેહાથ જોડીને બિનશરતી ક્ષમા માગું છું. ભગવાન બજરંગ બલી આપણા સૌ પર કૃપા કરે. આપણે એકઅને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરી શકીએ એવી શક્તિ ભગવાનબજરંગ […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ હું જે પ્રકારના પરિવારમાં ઉછરી એમાં મને ભારતમાં-ગુજરાતમાં વસતી સ્ત્રીઓની સાચીસ્થિતિ વિશે જાણ ન થઈ શકી. એ માટે મારા માતા-પિતાનો આભાર માનું છું, પરંતુ જ્યારે ગાંધીજીસાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે, રાજકીય દ્રષ્ટિએ બહેનો ઉલટથી બહાર આવી હતી, પરંતુસામાજિક દ્રષ્ટિએ […]
1979માં રિપન કપૂર નામના ઈન્ડિયન એરલાઈન્સમાં કામ કરતા એક પરસરને વિચારઆવ્યો કે, આ દેશમાં બાળકો માટે કંઈ કામ કરવું જોઈએ. 50 રૂપિયાના ફંડ સાથે એમના છ મિત્રોએભેગા થઈને ‘ક્રાય’ (CRY) નામની સંસ્થાની સ્થાપના કરી. ‘ચિલ્ડ્રન રાઈટ્સ એન્ડ યુ’ નામની આસંસ્થા બાળકોના અધિકારો માટે કામ કરે છે. શિક્ષણ, સુરક્ષા અને સમાજમાં એમને મળવું જોઈતુંસ્થાન, બાળમજૂરી, બાળકો […]
છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે, બાળકનું બાળપણ ખોવાતું જાય છે. સાવ નાનકડુંબાળક પોતાના જેટલો જ બોજ ઉંચકીને સ્કૂલે જાય છે. વધારાની પ્રવૃત્તિઓ, કરાટે, સંગીત, ચિત્ર,નૃત્ય… અને ટ્યુશન્સમાંથી એને એના બાળપણ માટે સમય નથી રહ્યો. એક સમય હતો કે, બાળપણનું બાળપણ એના જીવનની સૌથી અગત્યની વસ્તુ હતી. દરેક માતા-પિતા એવું કહેતાં સાંભળવા મળતા, ‘હજી […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ અંગ્રેજી ગવર્નેસ, ઈંગ્લેન્ડ અને મુંબઈનો નિવાસ, રિટ્રીટની મોન્ટેસોરી પધ્ધતિની સ્કૂલ વગેરેનેકારણે મારામાં એક જુદા જ પ્રકારની સમજ ઉમેરાઈ હતી. નાની ઉંમરે મેં ઘણી દુનિયા જોઈ લીધી.1914માં પ્રથમ વિશ્વ યુધ્ધ શરૂ થયું અને 1915માં ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકાથી પાછા આવ્યાત્યારે એમણે અમદાવાદને પોતાના નિવાસ […]
2003ના વર્ષમાં આ અશ્વિની ભટ્ટે લખેલું, “‘કાજલ’ તેનું નામ. પત્રકારત્વ, નાટક,ટી.વી., કવિતા, નવલકથા એ બધું જ રક્તકણોની જેમ તેની રગોમાં વહે છે. આંગળીને વેઢે ગણાયતેટલી સ્ત્રી લેખિકાઓમાં તે આજની અને આવતીકાલની લેખિકા છે. તેના દિમાગમાં સ્ફુરતીવાર્તાઓ તે જેટલી આસાનીથી અને ઝડપથી કહી શકે છે તેટલી તે લખે તો ગુજરાતી ભાષામાંમાતબર લેખિકાનું સ્થાન તે આજેય મેળવી […]
આવતીકાલે વલેન્ટાઈન ડે છે. છેલ્લા એક અઠવાડિયાથી બજારોમાં વલેન્ટાઈનને લગતી ભેટો,કાર્ડ અને બીજી જાતભાતની વસ્તુઓ વેચાવા લાગી છે. યુવા પેઢીના કેટલાય લોકો ઘણા દિવસથી તૈયારીકરતા હશે. પોતાની પ્રિયતમાને કે પ્રેમીને, પત્નીને કે પતિને વિશ કરવા માટે જાતજાતની સરપ્રાઈઝ પણકદાચ પ્લાન કરી હશે. તો બીજી તરફ કેટલાક લોકોને વલેન્ટાઈન ડે સામે તીવ્ર વિરોધ છે. એમનું માનવુંછે […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ ઈંગ્લેન્ડથી મુંબઈ આવતી વખતે સરલાદેવી અને અંબાલાલ પોતાની સાથે બે ઈંગ્લિશ ગવર્નેસલઈ આવ્યા જે, એમની સાથે મુંબઈ પણ રહ્યાં. આ બંને ઈંગ્લિશ ગવર્નેસને લાવવાનો એક માત્રઉદ્દેશ્ય એ હતો કે, એમના બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વૈશ્વિક બદલાવ સાથે સંપર્કમાં રહી શકેઅને આધુનિક જીવનશૈલી અપનાવી […]
તરલ ભટ્ટના કેસથી ગુજરાતમાં એક જાગૃતિ આવી છે. કેરળના એક વેપારીનીનાનકડી ફરિયાદે તંત્રને હલાવ્યું. તરલ ભટ્ટ સસ્પેન્ડ થયા. એવી જ રીતે, શાહરૂખ ખાનની ફરિયાદથીહીરો બનેલા વાનખેડે ઝીરો હતા એની આપણને જાણ થઈ છે. ગુજરાતમાં જ નહીં, આ દેશમાંઆવા અનેક કિસ્સા છે જેમાં પદ, પ્રતિષ્ઠા કે ઓળખાણ-પીછાણની શેહ રાખ્યા વગર સામાન્યમાણસની ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા […]