1937-38નો એ સમય હતો જ્યારે 60થી વધુ ઓરડાવાળો ‘રિટ્રીટ’ બંગલો તૈયાર થયો. અંબાલાલસારાભાઈ, સરલાદેવી મને અને બાળકોને વાંચવાનો જબરો શોખ હતો. 50 હજારથી વધુ પુસ્તકો વસાવવામાંઆવ્યાં. ‘રિટ્રીટ’ના સ્વિમિંગ પુલમાં અમલદારો તરવા માટે આવતા. અંદર જ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકેગ્રાઉન્ડ અને ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યાં. ‘રિટ્રીટ’ના કંપાઉન્ડમાં ઘોડેસવારી માટે ટ્રેક પણ તૈયાર કરવામાંઆવ્યો. અમે સૌ […]
Author Archives: kaajal Oza Vaidya
1988માં નસરુદ્દીન શાહને મિર્ઝા ગાલિબના પાત્રમાં રજૂ કરીને, જગજિતસિંઘ પાસે ગાલિબની ગઝલોસ્વરબદ્ધ કરાવીને ગુલઝાર સાહેબે મિર્ઝા ગાલિબને એક જુદી જ ભૂમિકા પર મૂકી આપ્યા. એમની જિંદગી અને ગઝલવિશે અનેક લોકો સુધી, ખાસ કરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો શ્રેય આપણે ગુલઝાર સાહેબને આપવો પડે. ગાલિબ વિશે ઘણું લખાયું છે, કહેવાયું છે અને બોલાયું છે, પરંતુ એ […]
બંગાળની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષની ગણતરીને ઊંધી પાડીને દીદીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી ચૂકીછે. એ પછી થયેલા અંદરોઅંદરના તોફાન અને સામસામેની આક્ષેપબાજી હજી પૂરી થઈ નથી. ‘યાસ’ વાવાઝોડાએબંગાળ અને ઓરિસ્સાને તહસનહસ કરી નાખ્યું તેમ છતાં, રાજકીય પક્ષોની સાઠમારી પૂરી થતી નથી ! વાવાઝોડાનાનીરિક્ષણ વખતે પ્રધાનમંત્રીએ ‘દીદી’ને આમંત્રણ ન આપ્યું એ વિશે દીદી નારાજ છે. એમણે […]
“આજનું સંગીત તે કંઈ સંગીત છે ? કોઈ કવિતા નહીં, કોઈ મીઠાશ નહીં…” આ ડાયલોગ લગભગ એવા દરેક ઘરમાંબોલાય છે કે જ્યાં પચાસ કે એથી ઉપરની ઉંમરના માતા-પિતા અને વીસ-બાવીસ-ચોવીસના સંતાનો વસે છે ! જે લોકોએહિન્દી ફિલ્મોના જૂના ગીતો સાંભળ્યા છે, કિશોરકુમાર, મોહમ્મદ રફી સાહેબ કે મૂકેશજી, લતાજી કે મદનમોહન, સી. રામચંદ્રઅને શંકર-જયકિશનના ગીતોના ચાહક […]
1912માં મારા ભાઈએ મને શિક્ષણ માટે ઈંગ્લેન્ડ મોકલી. એમની ઈચ્છા તો મને ડોક્ટર બનાવવાની હતીકારણ કે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ ત્યાં પ્રાણીઓ ચીરવાં પડતાં અને મડદાની વાસને કારણે હું બેભાનથઈ ગઈ. અમે જૈન પરિવારમાં ઉછર્યા હતા. અમારા ઘરમાં શુદ્ધ શાકાહારી ભોજન બનતું એટલું જ નહીં, મારાકાકા-કાકી તો કાંદા-લસણ અને કંદમૂળ પણ ન ખાતા. […]
સાહિર લુધિયાનવીની કવિતા, જે 1965માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વક્ત’માં સંગીતકાર રવિએ રાગભૈરવીમાં સ્વરબદ્ધ કરી, મોહંમદ રફી પાસે ગવડાવી હતી… આ ગીત અથવા કવિતા આજે પણ સાંભળીએ તો લાગે કેજાણે હમણા જ, થોડી મિનિટો પહેલાં લખાઈ છે. સાહિર સાહેબની કવિતામાં કદાચ આ ખૂબી છે, એમની કવિતાઓસમય સાથે કદમ મિલાવીને ચાલે છે. એમના શબ્દો શાશ્વત છે. આજથી […]
પાંચ કી પ્યાસ તર્હં દેખ પૂરી ભઈ તીન કી તાપ તર્હં લગે નાહીં ।કહૈં કબીર યગ અગમ કા ખેલ હૈ ગૈબ કા ચાંદના દેખ માહીં ।જનમ-મરન જહાઁ તારી પરત હૈ હોત આનંદ તર્હં ગગન ગાજૈ ।ઉઠત ઝનકાર તર્હં નાદ અનહદ ઘુરૈ તિરલોક-મહલ કે પ્રેમ બાજૈ । આ કબીરજીની પંક્તિઓ છે… ટૂંકમાં ઘણું કહી દેવું એ […]
“ આપણે બુદ્ધિશાળીઓ’ એમ કહીને કોઈ વાતની શરૂઆત કરે છે ત્યારે મને હસવું જ આવે છે. હુંજાણું છું કે બુદ્ધિનો આધાર સંપૂર્ણતયા સ્વીકારવાનું આપણું ગજું હોતું નથી. પરંપરાનો, રૂઢ રીતિનીતિનોઆશ્રય લીધા વિના આપણે ઝાઝાં ડગલાં ભરી શકતાં નથી. બુદ્ધિને પ્રાપ્તિમાં રસ નથી, શોધમાં રસ છે.આપણે તો અમુકતમુક પામવા માટે બુદ્ધિનો છળ તરીકે ઉપયોગ કરવા તરત […]
મારા ભાઈ, અંબાજીમાની કૃપાથી અવતર્યા હતા એવું મારા માતા-પિતા માનતા, એટલે એમનું નામઅંબાલાલ પાડવામાં આવ્યું. જોકે, પુત્રનું સુખ ઝાઝું માણી શકે એ પહેલાં મારા માતા-પિતા આ દુનિયા છોડી ગયા.અંબાલાલમાં પિતાના સ્વપ્નો અને એમની દીર્ઘદૃષ્ટિનો વારસો ઉતર્યો હતો. એમણે નાની ઉંમરે જ પોતાની કારકિર્દીનાસ્વપ્નો જોવા માંડ્યા હતા. કેલિકો મિલનો વહીવટ એમણે 17 વર્ષની ઉંમરે સંભાળી લેવો […]
અબ ન ઈન ઊંચે મકાનો મેં કદમ રખુંગા, મેંને પહેલે ભી એકબાર યે કસમ ખાઈ થી…મેરી નાદાર મોહબ્બત કી શિકસ્તોં કી તુફૈલ જિંદગી પહેલે ભી શરમાઈ થી, ઝુંઝલાઈ થી.ઔર યે અહેદ કિયા થા, કી અબ કભી પ્યાર ભરે ગીત નહીં ગાઉંગા.કિસી ચિલ્મનને પૂકારા ભી તો બઢ જાઉંગા, કોઈ દરવાજા ખૂલા ભી તો પલટ જાઉંગા. સાહિર […]