આજે વર્લ્ડ થિયેટર ડે-વિશ્વ રંગભૂમિ દિવસ છે. આખી દુનિયામાં રંગભૂમિ અને એની સાથે જોડાયેલાકલાકારો, લેખકો, સંગીતકારો, સન્નિવેશ અને વસ્ત્રપરિકલ્પના (સેટ અને કોસ્ચ્યુમ્સ), લાઈટ્સ અને નાટકનાબીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવામાં આવશે. ભારતમાં છેક ‘ભરતનાટ્યશાસ્ત્ર’થી રંગભૂમિ અને એની સાથેની જોડાયેલી કલા વિશે આપણે જાણીએ છીએ. એમણે જણાવેલાનાયિકાભેદ, નાયકની વ્યાખ્યા અને નવરસ આજે પણ […]
Category Archives: Kalash
માર્ચ મહિનો એટલે બોર્ડની પરીક્ષાનો મહિનો. ધોરણ 10 અને 12ના બોર્ડનીપરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં કેટલાક ઘરોમાં ત્રણ-ચાર મહિનાથી ઘરમાં ભયાનક યુધ્ધનું વાતાવરણસર્જાઈ જતું હોય છે. ટેલિવિઝન નહીં જોવાનું, મહેમાનોએ નહીં આવવાનું, કોઈ પાર્ટી, લગ્ન કેપ્રસંગોની ઉજવણીએ માતા-પિતામાંથી એક જ જાય, સિનેમા, નાટક કે કોઈપણ પ્રકારનામનોરંજનની સખત મનાઈની સાથે સાથે સતત એક જ ભય બાળકના […]
અનંત અંબાણીના પ્રિવેડિંગ ગાલામાં જામનગરમાં ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ અને દેશ-વિદેશના મહેમાનો પધાર્યા… ત્રણ ખાન એક સાથે દક્ષિણ ભારતના સ્ટારની જોડે ઓસ્કાર વિનિંગગીત પર નાચ્યા… પૈસા હોય તો શું ન થઈ શકે? બચ્ચન સાહેબ અને ઐશ્વર્યા રાય પણ ભોજનપીરસવા માટે નમ્રતાપૂર્વક હાજર રહી શકે! શ્રીમંત લોકોના લિસ્ટમાં અદાણી અને અંબાણીનું નામ આવે છે. મિત્તલ અને બીજાઅનેક શ્રીમંત […]
છેલ્લા થોડા સમયથી બોલિવુડમાં જેટલું પણ કામ થયું છે એમાંની મોટાભાગની સફળફિલ્મોમાં દક્ષિણથી અભિનેતાઓને આમંત્રિત કરવા પડ્યા છે… વાર્તાઓ પણ દક્ષિણ કે હોલિવુડથી‘પ્રેરિત’ હોય, અથવા જૂની હિન્દી ફિલ્મની રિમેક કરવાનો પ્રયત્ન ફરી ફરીને કરવામાં આવે છે. માત્રબોલિવુડમાં જ નહીં, બલ્કે ગુજરાતી ફિલ્મોમાં પણ ક્યાંક ક્યાંક ‘હિન્દી’ કે ‘દક્ષિણ’ જેવી ફિલ્મોબનાવવાનો પ્રયત્ન જોવા મળે છે ત્યારે […]
અમિતાભ બચ્ચનને એક કાર્યક્રમમાં મળવાનું થયું ત્યારે મેં એમને પૂછેલું, ‘સર! થકતેનહીં હો?’ એમણે હસીને જવાબ આપેલો, ‘અગર ઘર પર બૈઠ ગયા તો થકુંગા ઔર ઘરવાલોં કોજ્યાદા થકા દુંગા.’ જેને આપણે સદીના મહાનાયક તરીકે ઓળખીએ છીએ એ અમિતાભ બચ્ચન,લતા મંગેશકર, રતન તાતા, આનંદ પંડિત કે એવા કેટલાંય નામ લઈ શકાય જેમણે સફળતાના શિખરોસર કર્યા પછી […]
1979માં રિપન કપૂર નામના ઈન્ડિયન એરલાઈન્સમાં કામ કરતા એક પરસરને વિચારઆવ્યો કે, આ દેશમાં બાળકો માટે કંઈ કામ કરવું જોઈએ. 50 રૂપિયાના ફંડ સાથે એમના છ મિત્રોએભેગા થઈને ‘ક્રાય’ (CRY) નામની સંસ્થાની સ્થાપના કરી. ‘ચિલ્ડ્રન રાઈટ્સ એન્ડ યુ’ નામની આસંસ્થા બાળકોના અધિકારો માટે કામ કરે છે. શિક્ષણ, સુરક્ષા અને સમાજમાં એમને મળવું જોઈતુંસ્થાન, બાળમજૂરી, બાળકો […]
2003ના વર્ષમાં આ અશ્વિની ભટ્ટે લખેલું, “‘કાજલ’ તેનું નામ. પત્રકારત્વ, નાટક,ટી.વી., કવિતા, નવલકથા એ બધું જ રક્તકણોની જેમ તેની રગોમાં વહે છે. આંગળીને વેઢે ગણાયતેટલી સ્ત્રી લેખિકાઓમાં તે આજની અને આવતીકાલની લેખિકા છે. તેના દિમાગમાં સ્ફુરતીવાર્તાઓ તે જેટલી આસાનીથી અને ઝડપથી કહી શકે છે તેટલી તે લખે તો ગુજરાતી ભાષામાંમાતબર લેખિકાનું સ્થાન તે આજેય મેળવી […]
તરલ ભટ્ટના કેસથી ગુજરાતમાં એક જાગૃતિ આવી છે. કેરળના એક વેપારીનીનાનકડી ફરિયાદે તંત્રને હલાવ્યું. તરલ ભટ્ટ સસ્પેન્ડ થયા. એવી જ રીતે, શાહરૂખ ખાનની ફરિયાદથીહીરો બનેલા વાનખેડે ઝીરો હતા એની આપણને જાણ થઈ છે. ગુજરાતમાં જ નહીં, આ દેશમાંઆવા અનેક કિસ્સા છે જેમાં પદ, પ્રતિષ્ઠા કે ઓળખાણ-પીછાણની શેહ રાખ્યા વગર સામાન્યમાણસની ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા […]
આજથી 76 વર્ષ પહેલાં વિશ્વભરમાં જેને ‘મહાત્મા’ કહેવાયા એવા 78 વર્ષનામોહનદાસ કરમચંદ ગાંધી પ્રાર્થના માટે મંચના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક માણસબહાર આવ્યો. ગાંધીજીની સાથે એમની પૌત્રીઓ મનુ અને આભા હતી, મનુને દૂર ધકેલીને પિસ્તોલકાઢીને એ બિમાર દુબળા માણસની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી. એમણે ‘હે રામ’ કહ્યું, અનેઆંખો મીંચાઈ ગઈ. એમની સાથે […]
અયોધ્યામાં રામ પાછા પધાર્યા છે… આ વખતે 14 નહીં, પણ 21 વર્ષે પાછા ફર્યા છે.1992માં બાબરી મસ્જિદ પડી ત્યારથી શરૂ કરીને રામ મંદિરનો વિવાદ અનેક ચૂંટણીઓનો મુદ્દોરહ્યો. કાશ્મીર કે ભારતની અન્ય સરહદોની જેમ એ મુદ્દો સળગતો રાખવામાં અનેક રાજકીય પક્ષોનેરસ હતો, કારણ કે એમની પાસે સાચા અર્થમાં પોતે કરેલું કામ બતાવી શકાય એવા કોઈ દસ્તાવેજનહોતા. […]