કેન્દ્રિય ગૃહ વિભાગે સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, રાજ્યમાં દરવર્ષે લગભગ 1500થી વધુ છોકરીઓ લાપતા થાય છે જે 18 વર્ષથી નાની છે. ગુજરાતમાં 2017માં1528, 2018માં 1680, 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓગૂમ થઈ હતી. આ સત્તાવાર રીતે નોંધાયેલી ફરિયાદના આંકડા છે. આ સિવાય નાના ગામોમાં કેઆદિવાસી વિસ્તારોમાં ગૂમ થયેલી છોકરીઓ […]
Category Archives: Kalash
છેલ્લા થોડા દિવસથી ‘તથ્ય’નું તથ્ય શોધવામાં મીડિયા વ્યસ્ત છે. એણે અપલોડ કરેલા ગીતો,આ પહેલાં કરેલા એક્સિડેન્ટ, એના પિતાના ગુનાહિત ઈતિહાસ સાથે જોડાયેલા કેટલાંક પ્રકરણો વિશેહવે આપણે બધા જાણીએ છીએ, પરંતુ સવાલ એ છે કે, એણે નવ જણાંને ઉડાડ્યા, ત્યાં સુધીઆપણે શેની પ્રતીક્ષા કરી રહ્યા હતા? આ પહેલાં થયેલા બે અકસ્માતો વિશે હવે જાણકારી મળી છે-તો […]
અમદાવાદની એક ‘મોટી અને મોંઘી’ કહેવાતી શાળામાં ભણતા એક નાનકડા વિદ્યાર્થીને ઘરેપૂજા હોવાથી કપાળમાં તિલક કરીને શાળાએ મોકલવામાં આવ્યો. શાળામાં એને એ તિલક લૂછીનાખવાની ફરજ પાડવામાં આવી એટલું જ નહીં, પરંતુ શાળામાંથી નોંધ આવી, ‘હવે પછી આવું તિલકકરીને કે ધર્મના પ્રતીક સાથે બાળકને શાળામાં મોકલવો નહીં. આ અમારી શાળાના નિયમોની વિરુધ્ધ છે.’ ક્યારેકનવાઈ લાગે એ […]
ઉત્તરાખંડના લગાતાર વરસાદની તારાજી પછી આપણે સૌએ એક વાત સમજી લેવી પડશે.અત્યાર સુધી આપણે બધા, માણસમાત્ર કુદરતનો યથેચ્છ ઉપયોગ અને ઉપભોગ કરતા રહ્યા. વૃક્ષોકાપવા, સ્કાયલાઈન ઊભી કરવી, રસ્તા, બ્રિજ, એરપોર્ટ, વિમાનો, સબમરીન અને વહાણો…પાણીમાં કચરાનો નિકાલ અને હવાનું પ્રદૂષણ, ચારે તરફ રેડિયોના તરંગો, ટેલિવિઝનના, સેટેલાઈટનાઅને ઈન્ટરનેટના કાર્બન ફૂટ પ્રિન્ટ્સ! કુદરતના પાંચેય તત્વો ઉપર આપણાથી થઈ […]
કેટલીક પ્રેમકથાઓ એની ટ્રેજેડીને કારણે વર્ષો સુધી યાદ રહેતી હોય છે. દિલીપકુમાર-મધુબાલા, મીનાકુમારી-કમાલ અમરોહી, દેવઆનંદ-સુરૈયા, રેખા-અમિતાભની જેમ સુલક્ષણા પંડિતઅને સંજીવ કુમારની પ્રેમકથા પણ કદાચ, આવી જ કોઈ ટ્રેજેડી છે. સંજીવ કુમારનો જન્મદિવસ 9જુલાઈ, 1938 અને સુલક્ષણા પંડિતનો જન્મદિવસ 12 જુલાઈ, 1954. સુલક્ષણા પંડિતના પિતા પ્રતાપ નારાયણ પંડિત સંગીતના જ્ઞાતા. એનો મોટોભાઈ મંધિર અનેબે નાના ભાઈઓ […]
‘બેટા નહીં હૈ વો, બાગી હૈ… ઉસે પકડના ઔર ખત્મ કરના અબ મુઘલિયા સલ્તનત કે લિયેજરૂરી હો ગયા હૈ’ બાદશાહ અકબર પોતાના દીકરા સલીમ વિશે આ વાત કહે છે. શેખ સલીમચિશ્તી પાસે ઉઘાડા પગે રેતીમાં ચાલતા જઈને માંગ્યો હતો એ પુત્ર જ્યારે એક કનીઝ-એની પ્રિયતમામાટે પિતાની વિરુધ્ધ થઈ ગયો ત્યારે ભારતીય સિનેમાને ‘મુઘલ-એ-આઝમ’ જેવી ફિલ્મ […]
જામનગરથી સો કિલોમીટર અંતરિયાળ જામજોધપુર. એની નજીક ત્રાફા ગામ. ત્રાફામાં એકસમાજનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ત્રાફાની આસપાસથી વીસેક હજાર જેટલા લોકોડાયરો સાંભળવા, કાર્યક્રમ માણવા, પ્રસાદ લેવા આવ્યા, પરંતુ માઈકમાંથી સતત જાહેરાત કરવી પડતીહતી કે, ‘પાનમસાલા ખાઈને અહીં-તહીં થૂંકશો નહીં’ તેમ છતાં આખા મંડપના ખૂણેખૂણાપાનમસાલા ખાઈને થૂંકેલા લાલ ડાઘાથી ગંદો થઈ ગયો હતો. ભારતના કોઈપણ […]
ભારતીય બંધારણે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં કોણે શું ખાવું એની સ્વતંત્રતા આપી છે… ગુજરાતમાંએક વ્યક્તિએ કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠમાં પિટિશનકરીને દાદ માગી છે, જેના જવાબમાં એમણે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પાઠવી છે.શું છે આ પિટિશન? અને રાજ્ય સરકારે શેની સ્પષ્ટતા કરવાની છે? એક અરજદારે હાઈકોર્ટમાં પિટિશન કરી છે કે, […]
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની એક સાંજ… ગ્રાન્ડ થિયેટર જે જિયો વર્લ્ડ સેન્ટરમાંઆવેલું છે ત્યાં, માતા-પિતા, બાળકો, વડીલોથી આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું છે. ‘સાઉન્ડ ઓફમ્યુઝિક’નો લાઈવ મ્યુઝિકલ શો જોવા માટે આ બધા એકઠા થયા છે. ઓડિયન્સમાં સંજીવ કપૂર,ટીવીના કેટલાક જાણીતા સ્ટાર્સ અને કરીના કપૂર એના બંને બાળકો સાથે ઓડિટોરિયમમાં પ્રવેશવાનીરાહ જોઈ રહ્યાં છે.અત્યાર સુધી આપણે […]
હિન્દી સિનેમાના સુવર્ણકાળમાં જે દિગ્દર્શકોએ યાદગાર ફિલ્મો આપી એમાંના એક રાજખોસલા. એમનો જન્મ લુધિયાણામાં થયો. શાસ્ત્રીય સંગીતમાં ટ્રેઈન, ઓલ ઈન્ડિયા રેડિયો પરસંગીત વિભાગ સંભાળતા રાજ ખોસલાએ જીવનમાં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે, એ ફિલ્મોબનાવશે… ફિલ્મોમાં એમનો રસ જરૂર હતો. એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમની મુલાકાત દેવઆનંદ અને ગુરૂદત્ત સાહેબ સાથે થઈ. મિત્રતામાં એક દિવસ […]