Category Archives: Kalash

સિસ્ટમમાં વિશ્વાસ કરીએ, સિસ્ટમ આપણામાં વિશ્વાસ કરશે

“શાહરૂખ- સમીર સાહેબ, હું તમારી સાથે થોડી મિનિટો માટે વાત કરી શકું છું. હું જાણું છું કે આકાયદેસર રીતે યોગ્ય નથી, પરંતુ એક પિતા તરીકે હું તમારી સાથે વાત કરવા માગું છું. તમે મનેઆપેલી માહિતી માટે હું તમારો જેટલો આભાર માનું છું એટલો ઓછો છે. હું આશા રાખું છું કે તે(આર્યન) એક એવી વ્યક્તિ બનશે, […]

પેપર લીક, ડમી ઉમેદવારઃ ક્યા હમ સબ ચોર હૈ?

ગુજરાતમાં તલાટીની પરીક્ષાઓ વિના વિઘ્ને પસાર થઈ ગઈ. ધોરણ 10 અને 12નીપરીક્ષાઓ પણ પૂરી થઈ. પેપર લીક થવાની ફરિયાદો કે ચોરી, પક્ષપાત કે અન્યાયની ફરિયાદો આવખતે નથી થઈ… ગૃહમંત્રીએ અને શહેરના પોલીસ પ્રશાસને એટલી કાળજી રાખી કે આપરીક્ષાઓમાં કોઈ સમસ્યા ઊભી ન થાય, ગુડ! ગુજરાતમાં આ સમસ્યા નવી છે. આજથી પહેલાંગુજરાતમાં આવી રીતે પેપર લીક […]

જસ્ટ એ હાઉસવાઈફઃ ગૃહ જેનું ઋણી છે તે ગૃહિણી

હજી હમણા જ રજૂ થયેલી એક ઓટીટી ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’નું લેખન અને નિર્દેશનઅનુશ્રી મહેતાએ કર્યું છે. ફિલ્મના એક સીનમાં જ્યારે એક પતિ પોતાની પત્નીને ‘શી ઈઝ જસ્ટ એહાઉસવાઈફ’ કહીને એની અવગણના કરે છે ત્યારે રેસ્ટોરાંના વેઈટરના ગેટઅપમાં આવેલા સ્પેશિયલફોર્સના ચીફ એને સમજાવે છે કે, ‘જસ્ટ એ હાઉસવાઈફ’ કેટલું બધું કરે છે! અનુશ્રી મહેતાની કલમેલખાયેલી આ […]

ટૂંકું બાળપણ અને લાંબી કારકિર્દીઃ અરૂણા ઈરાની

”હું ‘બોબી’નું શુટિંગ કરી રહી હતી અને એક દિવસ થોડું માથું દુખવા લાગ્યું. હું દવા લઈનેબેઠી હતી ત્યાં રાજ સા’બ આવ્યા. એમણે પૂછ્યું, ‘ક્યા બાત હૈ અરૂણા?’ મેં કહ્યું, ‘થોડું માથું દુખે છે’અને એમણે તરત જ કહ્યું, ‘પેક-અપ.’ હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ‘નહીં નહીં ઠીક હો જાએગા.’ રાજસા’બે હસીને કહ્યું, ‘અરૂણા, હમ આર્ટિસ્ટ હૈં, […]

સત્યમેવ જયતેઃ અથર્વવેદનો મંત્ર છે

મા દુર્ગાની ઉત્પત્તિ ચાર વેદોના સંરક્ષણ માટે થઈ. દુર્ગમ નામનો રાક્ષસ જ્યારે વેદોની ચોરીકરીને ભાગ્યો ત્યારે સિંહવાહિની, અષ્ટભુજાધારી દુર્ગાનું પ્રાગટ્ય થયું. વેદોનું રક્ષણ કરવા માટે જેપ્રગટ્યા, તે સ્વયં શક્તિ, જગતજનની મા દુર્ગા છે. આ ચાર વેદો એટલે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એવું માનવામાં આવે છે કે, અથર્વવેદ સૌથી છેલ્લે રચાયો. અથર્વવેદમાં કુલ 5987 ઋચાઓછે. […]

હાં રે, દોસ્ત નથી જવું ડોલરિયા દેશમાં…

અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીના રસ્તે હોડીમાં બેસીને પાર કરી રહેલા મહેસાણાના ચારજણાં, માતા-પિતા (પ્રવિણ ચૌધરી), દીકરો અને દીકરી મૃત્યુ પામ્યા. એવી જ રીતે જગદીશ પટેલનાપરિવારના સભ્યોનું પણ જાન્યુઆરી, 22માં ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. આ પહેલી વખત નથી બન્યું.ગેરકાયદેસર અમેરિકા જવાનું ગાંડપણ ભારતીય નાગરિકોમાં કેટલાય વર્ષોથી હતું, હજી સુધી ટકી રહ્યુંછે. ધાર્મિક કે વ્યવસાયિક કાર્યક્રમોમાં […]