એરપોર્ટ ઉપર ઘસઘસાટ ઊંઘતી મને જગાડીને એક ભાઈએ કહ્યું, ‘મારે તમારી સાથે વાત કરવી છે.’12થી 22ના છોકરાંઓના વર્તન અને વ્યવહાર વિશે થોડી ચર્ચા કરવી છે. આમ તો કદાચ, સ્થળ-કાળબંને યોગ્ય નહોતા, તેમ છતાં મેં એમની વાત સાંભળી. એમનું કહેવું હતું કે, શરાબ, સિગરેટ નહીં પીતા,સમયસર ઘરે પહોંચતા કે માતા-પિતાનું કહ્યું માનતા સંતાનોને એમના મિત્રો ‘વેદિયા’, […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
1980માં ‘બિટલ્સ’ નામના એક રોક બેન્ડના અતિ લોકપ્રિય બેન્ડ મેમ્બર જોન લેનનનું મર્ડરકરવામાં આવ્યું. મર્ડર કરનાર એનો ફેન હતો, જેનું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. એ લેનનને એટલો બધોચાહતો હતો કે, લગભગ પોતાની જાતને લેનન જ માનવા લાગ્યો હતો. સાથે સાથે એ લેનનની વૈભવીજિંદગી અને બેફામ સ્ટેટમેન્ટ્સથી ઈર્ષા પણ અનુભવતો હતો. અંતે, 8મી ડિસેમ્બર, 1980ના […]
ખલીલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી પૂછે છેઃ ‘અમને પીડા અંગે જણાવો.’ અલમુસ્તુફા કહે છે કે, ‘તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એકપ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે.કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.’ જિબ્રાન લખે છે, […]
અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસની ઉજવણીમાં એમના પારિવારિક મતભેદો બહારઆવ્યા છે. પેરિસના ફેશન વૉક દરમિયાન દોહિત્રી નવ્યા નવેલીના ફોટા શેર કરીને જયાજીએ એ જફેશન વૉકમાં જેણે ભાગ લીધો હતો એવી પુત્રવધૂના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ન મૂક્યા, તો સામે પુત્રવધૂઐશ્વર્યા બચ્ચને આખા પરિવારના ફોટામાંથી માત્ર બચ્ચન સાહેબ અને પૌત્રી આરાધ્યાનો ફોટો ક્રોપકરીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો… જે માણસ […]
પ્રયાગરાજ હાઈકોર્ટમાં થોડા વખત પહેલાં એક અરજી કરવામાં આવી. સ્મૃતિ સિંહ નામની એકયુવતિએ પતિ સત્યમ સિંહ અને તેના પરિવાર ઉપર આરોપ મૂક્યો કે, એ લોકોએ સ્મૃતિને છૂટાછેડાઆપ્યા સિવાય સત્યમના બીજા લગ્ન કર્યાં. પ્રયાગરાજ હાઈકોર્ટના ન્યાયાધિશ સંજયકુમાર સિંહે સ્મૃતિસિંહના કેસમાં ચૂકાદો આપતા કહ્યું કે, ‘હિન્દુ લગ્નમાં સપ્તપદી અનિવાર્ય તત્વ છે. ધાર્મિક રીતે રિવાજોસાથે થયેલા લગ્ન જ […]
31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી તો છે જ, પરંતુ એ ઈન્દિરા ગાંધીની હત્યાનોદિવસ પણ છે. આજથી લગભગ ચાર દાયકા પહેલાં, 31 ઑકટોબર, 1984ના દિવસે નં. 1,સફદરગંજ રોડ પર આવેલા નવી દિલ્હીના વડાપ્રધાનના રહેઠાણના બગીચામાં તેમના બે શિખસંરક્ષકોએ સરકારી હથિયારથી ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખી. આઈરીશ ટેલિવિઝન માટેડૉકયુમેન્ટરીનું ફિલ્માંકન કરતા બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તીનોવને ઈન્ટરવ્યૂ […]
એક બીજી વ્યક્તિનું નામ ધારણ કરીને એના નામે પોતાનો ડેટિંગ પ્રોફાઈલ બનાવીને એકપરિણિત પુરુષ, એક સ્ત્રીને મળે છે. બંને જણાં પ્રેમમાં પડી જાય છે. પુરુષ બે સંતાનનો પિતા છે, પરંતુપોતાના લગ્નજીવન વિશે કે બીજી કોઈ વાત એ પેલી સ્ત્રીને જણાવતો નથી જ્યારે સ્ત્રી પોતાનાજીવનની એક એક વાત એને પૂરી પ્રામાણિકતાથી જણાવે છે… પ્રેમમાં પડેલો પુરુષ […]
સ્તનદાત્રી, ગર્ભદાત્રી, ભક્ષ્યદાત્રી, ગુરુપ્રિયા, અમિષ્ટદેવપત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકાસગર્ભા યા ભગિની પુત્રપત્ની પ્રિયા પ્રસુઃ માતૃર્માસા પિતૃર્માસા સો દરસ્ય પ્રિયા તથામાતુઃ પિતૃસ્ચ ભગિની માતુલાનિતથૈવ ચ જનાનાંવેદવિહિતાઃ માતરઃ શોડષઃ સ્મૃતાઃ(બ્રહ્મવૈતર્પુરાણ) સ્તનથી દૂધ પીવડાવનાર, ગર્ભ ધારણ કરનાર, ભોજન કરાવે તે, ગુરુપત્ની, ઈષ્ટદેવતાની પત્ની,પિતાની પત્ની (સાવકી મા), પિતાની દીકરી (સાવકી બહેન), સગીર બહેન, પુત્રવધૂ, સાસુ, નાની દાદી,ભાઈની પત્ની, […]
આપણે ઘણા લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે, ‘મારો સમય સાચો નહોતો’ અથવા ‘એસમય જ ખોટો હતો માટે મારી પડતી થઈ…’ સત્ય તો એ છે કે જીવનમાં ક્યારેય સમય સાચો કે ખોટો હોતોજ નથી. એ સમયે કરેલા નિર્ણયો સાચા કે ખોટા હોય છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તોએવી જગ્યાએ પહોંચ્યા જ છીએ […]
ગઈકાલે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ હતો. 154 વર્ષના આ ખાદીધારી સ્વાતંત્ર્યસેનાનીના જીવનનો એક પ્રકરણ જેનું નામ ‘હરિલાલ ગાંધી’ છે… એના સૌથી મોટા પુત્ર, જેની સાથેબાપુને મતભેદ હતા અને પછી કદાચ મનભેદ પણ થયા! કસ્તુરબાએ હરિલાલ પર લખેલો પત્ર કોઈપણમાતાના હૃદયને વલોવી નાખે એવો અને પિતા-પુત્રના મતભેદમાં પિસાતી માની પીડાના એવા શબ્દો છેજે કસ્તુરબાના હૃદયને આપણી […]