Category Archives: Rasrang

દાંડી: માર્ચનો મીડિયા મહોત્સવ

1930ની 12મી માર્ચે ભારતના ઈતિહાસનું એક મહત્વનું પાનું લખાયું. મોહનદાસ કરમચંદ ગાંધીએ સાબરમતી આશ્રમથી એ દિવસે નવસારી નજીક આવેલા દાંડીના દરિયાકિનારા તરફ જવા માટે 79 લોકોને લઈને કૂચ કરી. દાંડીના દરિયાકિનારે એમણે મીઠું પકવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લાગ્યો! તે દિવસે ગાંધીજીએ કહ્યું હતું, “યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે…. જે મનુષ્ય સત્યપરાયણ રહે […]

નો આયેશા ! માફ કરી શકાય, મરી ન શકાય…

“ડિયર ડેડ, અપનો સેં કબ તક લડેંગે? કેસ વિડ્રોઅલ કર લો. અબ નહીં કરના… આયેશા લડાઈ કે લિએ નહીં બની હૈ…પ્યાર કરતે હૈં આરિફ સે. ઉસે પરેશાન થોડી ના કરેંગે ? અગર ઉસે આઝાદી ચાહિએ તો ઠીક હૈ, વો આઝાદ રહે. અપની જિંદગી તો યહીં તક હૈ… મૈં ખુશ હું કી મૈં અલ્લાહ સેં મિલુંગી […]

મનપાની જીતઃ બાય ડિઝાઈન, નોટ બાય ડિફોલ્ટ !

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આપણી નજર સામે છે. ભારતીય જનતા પક્ષ છએમહાનગરપાલિકામાં સરસાઈથી પોતાની બેઠકો મેળવી ચૂક્યો છે. આપણેને આશ્ચર્ય ન થવું જોઈએ કે કોંગ્રેસને કેટલીક પાલિકામાં ઝીરો બેઠક મળી છે, એની સામે ‘આપ’ને વિરધ પક્ષ સુધી પહોંચવાની એક સીડી મળી છે. લોકોના ચૂકાદા અથવા મતદારનો અભિપ્રાય આપણી સામે ઉઘડીને આવ્યો છે. નવાઈની વાત એ છે […]

હા, જમાના હા, હવે તારો સમય આવી ગયો,મેં કહી’તી વાત તે તું મુજને સંભળાવી ગયો

છેલ્લા થોડા સમયથી અખબારોમાં ત્યજાયેલા બાળકના મૃત્યુના સમાચાર આપણે સહુ વાંચી રહ્યા છીએ. નવજાત બાળક રડી-રડીને મૃત્યુ પામ્યું, પ્લાસ્ટિકની થેલીમાં લટકાવેલું નવજાત બાળક મળ્યું, કચરાના ઢગલા પાસેથી મૃત્યુ પામેલું બાળક મળ્યું, તો મંદિરના પગથિયાં પાસે ત્યજાયેલું બાળક મળી આવ્યું, આવા સમાચાર અવાર-નવાર મળતા રહે છે. આપણે બધા આપણી વાતચીતમાં ક્યારેક એનો ઉલ્લેખ પણ કરીએ છીએ, […]

સત્ય શોધવું સહેલું નથી…

“અન્યાય અને અત્યાચાર સહન કરવો એ પણ ગુનો છે.” ગાંધીજીએ જ્યારે આ કહ્યું, ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એમના પોતાના જ દેશમાં આવનારા વર્ષોમાં મુંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરનારા માણસોની સંખ્યા વધતી જશે. ક્યારેક આપણને નવાઈ લાગે એટલી હદે આપણે બધા જ અન્યાય અને અત્યાચાર સહન કરતાં શીખી ગયાં છીએ ! […]

માત્ર સ્ત્રી જ ફરિયાદ કરે, કરી શકે… એવું નથી

ગયા અઠવાડિયાના અખબારોમાં વિધર્મી યુવક દ્વારા એક યુવતીને ભોળવીને એની સાથે સંબંધો બાંધવાના સમાચાર પ્રકાશિત થયા. સવાલ કોઈ એક ધર્મના વ્યક્તિ કે વિધર્મીનો નથી, સવાલ છે આપણાં સૌની માનસિકતાનો. ખાસ કરીને સ્ત્રીનો… એ સ્ત્રીએ બળાત્કારની ફરિયાદ કરી છે ! નવાઈની વાત એ છે કે એ સ્ત્રી પેલા યુવક સાથે અનેક હોટેલમાં અને બહારગામ પણ ગઈ […]

અરે, આ ખેડૂતોનો મુદ્દો છે શું?

Kheduto-no-Muddo

“જો તમે આજે ડીનર કરી લીધું છે તો ખેડૂતનો આભાર માનો.” પરિણીતી ચોપરાએ આ ટ્વિટ કરીને આપણા સહુની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણા દેશમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની આત્મહત્યા દુઃખદાયક સમાચાર બનીને અખબારના પાના ઉપર કાળી શાહીમાં છપાતા રહ્યા છે. આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ. આપણા ઘરમાં આવતા શાકભાજી, અનાજથી શરૂ કરીને આપણા […]

સંઘર્ષ હોય કે સફળતા, એ સ્ટાર જ રહ્યા!

“મને સંઘર્ષની કોઈ નવાઈ જ નથી. મારા પિતા મીઠાભાઈ કનોડિયા મિલમાં કામ કરતા. અમે દોઢ વર્ષની ઉંમરે મા ગુમાવી. આજે મારી માનો કોઈ ફોટો મારી પાસે નથી. ‘મા’ના નામે યાદ કરું તો મને મહેશભાઈ જ યાદ આવે છે.” 19મી ઓગસ્ટે, સાંજે, એમની બર્થડેના આગલા દિવસે નરેશ કનોડિયા સાથેના ઈન્સ્ટાગ્રામ ચેટમાં આ કહેતાં કહેતાં એમનું ગળું […]

આજની સ્ત્રીના અદ્રશ્ય આયુધ…

આજે દશેરા ! ફાફડા-જલેબીની હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, દુકાને ઊભા રહીને ફાફડા-જલેબી ખાવાની એક આખી પરંપરા જાણે આજે અધૂરી રહી ગઈ ! રાવણ પણ બાળવામાં નહીં આવે, કેટલાંય વર્ષોથી દિલ્હીમાં ભજવાતી ‘રામલીલા’ પણ આ વર્ષે ભજવાઈ નથી. જાણે કે એક નવા યુગનો પ્રારંભ થયો છે. જેમાં પરંપરાગત રીતે પૂતળાં બાળવાને બદલે ભીતર રહેલા રાવણને […]

કીડીને કણ, હાથીને મણ… માણસને પણ!

તમે નસીબદાર હો અને ઈશ્વરે તમને તમારી જરૂરિયાતથી વધારે ભોજન આપ્યું હોય તો બીજાને અપમાન ન લાગે એ રીતે એની સાથે ભોજન વહેંચવું, એ માનવધર્મ છે . થોડા દિવસથી એક પાકિસ્ જાહેરખબર સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થઈ છે. ‘દસ્તક’ નામની ફૂડ પ્રોડક્ટની આ જાહેરખબરમાં ખાવાનું, ફૂડ જે રીતે વેડફાય છે એની વાત બહુ સંવેદનશીલ […]