રવિવાર, 30 ઓક્ટોબરની સાંજે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો. મૃત્યુ પામેલાનો આંકડો150ની આસપાસ ફરે છે, સાથે ફરે છે વાઈરલ થયેલા અનેક વીડિયો! પુલ કેવી રીતે તૂટ્યો, એમાંએન્જિનિયરિંગ ખામી હતી, દસનો પાસ બારમાં અને પંદરનો સત્તરમાં વેચાયો જેવી અનેક બાબતોવિશેના વીડિયો ફરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મોરબીની મુલાકાત લીધી અને ત્યારે ફાટેલા ગાદલાબદલીને નવા મૂકવામાં આવ્યા. કુલર […]
Category Archives: Rasrang
સરદાર પટેલ એક અત્યંત વ્યવહારુ અને દૃઢ નિશ્ચયી, પ્રામાણિક રાજકારણી હતા.1947માં દેશ આઝાદ થયો, એ સમયે દેશના બે ભાગલા થયા. પાણીથી ભરપૂર નહેરો અને ફળદ્રુપજમીનનો પશ્ચિમ પંજાબનો ભાગ પાકિસ્તાનમાં ગયો. એટલું જ નહીં, શીખ અને હિન્દુઓ પર ખૂબઅત્યાચાર થયો. માસ્તર તારાસિંગે અકાલી જૂથના આગેવાન તરીકે જેહાદ ઊઠાવી, પણ એમાં તોવેરઝેર વધ્યું. સરદાર સાહેબે તારાસિંગને નજરકેદમાં […]
દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે, પરંતુ એની તૈયારીતો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી છે. કેન્દ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી છે. મેટ્રોપૂરી કરી દેવામાં આવી. વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને ગુજરાતને અનેક પેકેજીસનો લાભમળવા લાગ્યો એટલે ગુજરાતની ચૂંટણી હવે હાથવેંતમાં છે એવું તો સૌ સમજી જ ગયા છે. ફક્તસત્તાવાર જાહેરાત થાય […]
‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓનિરાંતે જાય છે તે દેખતી નથી?’ ખુલ્લામાં જવાનું, ખાડીની બીજી બાજુ જતાં તો સવલીને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાંજ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠદૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાં યે પાછું ગોબરું કાદવિયું […]
ગુજરાતમાં આવનારી ચૂંટણીઓની હલચલ શરૂ થઈ ગઈ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનનેલીલી ઝંડી બતાવીને નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને એક નવી ભેટ આપી છે. ગઈકાલ સુધી જેરસ્તાઓ ખોદાયેલા અને અવ્યવસ્થિત દેખાતા હતા એના ખાડા ધીમે ધીમે પૂરાઈ રહ્યા છે. બીજીતરફ, ભ્રષ્ટ અને અશિષ્ટ આચરનાર રાજકારણીઓને ઝીણી નજરે વીણી વીણીને મેઈન સ્ટ્રીમમાંથીહટાવવાના પ્રયાસ શરૂ થયા છે […]
153 વર્ષ પહેલાં પોરબંદરની ભૂમિ પર એક એવો માણસ જન્મ્યો જેણે સુરાજ્યનું સ્વપ્નજોયું, સાકાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. જે દેશ પર સતત બીજા પ્રાંત અને ધર્મના લોકો રાજકરતા હતા એ દેશને સાચા અર્થમાં ‘હિન્દુસ્તાન’ કે ‘ભારત’ બનાવીને એમણે આપણને સૌને આઝાદહવામાં શ્વાસ લેવાનું ગૌરવ આપ્યું. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમણે પોતાના જીવનનાનિર્ણયો એમના આત્મિક […]
આપણે સૌ ‘ભારતીય’ છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા દેશમાં સિંધુ નદીને કિનારેપાંગરી એમ ઈતિહાસ કહે છે. સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂર્વ વૈદિક કાળ(ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦) ‘વિદ્’નોઅર્થ થાય છે જાણવું, ‘વેદ’ જ્ઞાન છે. લેખન તો, હસ્તપ્રતોથી ઘણું મોડું કરવામાં આવ્યું. મૂળ […]
એક કોલેજના કેમ્પસમાં મોટરસાઈકલ પર બેઠેલા એક છોકરા પાસે જઈને થોડા યુવાનો એનેઘેરી લે છે, ‘શેનો પાવર છે તને?’ કહીને કોઈ કારણ વગર મારામારી કરે છે… એના થોડા દિવસપહેલાં, સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક જ છોકરીને ચાહતા બે છોકરાઓની મૂઠભેડ થઈ જાય છે.એક છોકરાને એટલો માર પડે છે કે એને હોસ્પિટલમાં લઈ જવો પડે છે. […]
કોન્સ્ટેબલ કુલદિપસિંહ યાદવ, રિધ્ધિ અને આકાંક્ષાની આત્મહત્યા હજી હવામાં પડઘાય છે.આ પહેલાં પણ એક હોમગાર્ડે પોતાના જ ઘરમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.ઓડિશાના કટકમાં સ્પેશિયલ પોક્સો જજનું શબ પણ એમના ઘરમાં લટકતું મળ્યું. સુભાષકુમારબિહારી બે દિવસથી રજા પર હતા. એમની પત્ની અને બે દીકરીઓ બહાર ગઈ ત્યારે એમણે પંખાપર લટકીને આત્મહત્યા કરી, એમ માનવામાં આવે […]
અમે મિત્રો નહોતા… રોજ મળવાના, વાત કરવાના કે નાની મોટી ગોસિપ-સુખ-દુઃખ કરવાના સંબંધો નહોતા અમારા… પણઅમે જ્યારે મળતા ત્યારે પૂરા ઉમળકાથી અને સ્નેહથી મળતા. અમારી વચ્ચે એક બોન્ડ હતું. એ મને કાજલ દી’ કહેતી. કોવિડપછી તરત એક સરકારી ફિલ્મના પ્રોજેક્ટ માટે અમે વર્ષો પછી મળ્યાં… મારે માટે એ ‘પ્રફુલ ભાવસારની દીકરી’, પણ એ ફિલ્મપછી અમારી […]