Category Archives: Rasrang

માલિકને હર ઈન્સાન કો ઈન્સાન બનાયા…

‘તમે xyz બેન્કમાંથી લોન લઈ રહ્યા છો, પરંતુ અમે તમને વધુ ઓછા ઈન્ટરેસ્ટ રેટ સાથે વધુસગવડો આપીશું…’ રવિવારની બપોરે માંડ આંખ મીચાઈ હોય ત્યારે આવેલો એક આવો ફોન કોલમાણસનું મગજ છટકાવવા માટે પૂરતો છે! પરંતુ, રવિવારે બપોરે એણે નોકરી કરવી પડે છે, એવોવિચાર આવે છે ખરો? આપણે કંઈ પણ ઓર્ડર આપ્યો હોય, જે માગ્યું હોય […]

આર્થિક જિગ્સો બદલાઈ રહી છે, છતાં કેટલાક ટૂકડા ખૂટે છે

અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ધડાધડ ઈન્કમટેક્સના દરોડા પડીરહ્યા છે. કોઈને ત્યાંથી 200 કરોડ, કોઈને ત્યાંથી 500 ને ક્યાંક 1000 કરોડના ગોટાળા બહારઆવી રહ્યા છે. સરકારી ઓફિસર લાંચ લેતા પકડાય છે અને લાંચ આપનારને પણ હવે સજા કરવાસરકાર કટિબધ્ધ છે ત્યારે, એક સવાલ એવો થાય કે, આ બધી જાગૃતિ અચાનક જ આવી છે […]

પાણી માથા પરથી પસાર થઈ જાય એ પહેલાં…

મહાભારતમાં ‘યક્ષ પ્રશ્ન’ નામનો એક પ્રસંગ છે. જેમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે અનેયુધિષ્ઠિર એના જવાબ આપે છે. યક્ષ પૂછે છે, ‘આ જગતની સૌથી વજનદાર ચીજ કઈ છે?’ યુધિષ્ઠિરઉત્તર આપે છે, ‘પિતાના ખભે પુત્રનું શબ.’ આ ઉત્તર અત્યંત સાચો અને પીડાદાયક છે. યુવાન પુત્રમૃત્યુ પામે અને પ્રૌઢ કે વૃધ્ધ પિતા એને અગ્નિદાહ આપે ત્યારે એ […]

મેરી આવાજ હી પહચાન હૈ, ગર યાદ રહેં

‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, ગુજરતે વક્ત કી હર મૌજ ઠહેર જાયેગી…’ એક ઘેરો,ભીનો, ઘૂંટાયેલો અને ઈમોશનલ અવાજ. ગઝલ હોય કે ગુલઝારની કવિતા, એ માણસ પાસે શબ્દનેસમજવાની અદભૂત આવડત હતી. ‘કિનારા’ ફિલ્મનું ગીત (મૂળ ગુલઝાર સાહેબની નઝમ) હોય કે‘ઘરોંદા’ની નઝમ, ‘એક અકેલા ઈસ શહર મેં…’ ભૂપિન્દરસિંઘ સિયોન આ શબ્દોમાં જાણે પ્રાણનાખીને એમને જીવંત […]

મહેર કે કહેર? નહેર સિવાય પણ વોટર મેનેજમેન્ટ શક્ય છે

ઝારખંડમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું, “પ્રજાને ખોટા વચનો આપીને વોટ લેવાની કારણકે શોર્ટકટ અંતે શોર્ટ સર્કિટ થઈ જાય છે.” સાડા સાત દાયકાની આપણી આઝાદી પછી પણ જો પ્રજા ખોટાંવચનો માની લેતી હોય તો એને માટે નેતાઓ ઉપર આક્ષેપ કરવાનો કોઈ અર્થ છે ખરો? સાડા સાત દાયકામાંકેટલી સરકારો આવી ને ગઈ… પરંતુ, લગભગ દર વર્ષે […]

તાઓ-તેહ-ચિંગઃ એક ભૂલાઈ ગયેલો તત્વજ્ઞાનનો અદ્દભૂત ગ્રંથ

‘મને ત્રણ મૂલ્યવાન ભંડાર પ્રાપ્ત થયા છે, જેને હું જતનપૂર્વક ધારણ કરું છું – પ્રથમ છે પ્રેમ,બીજાનું નામ છે કરકસર અને મધ્યમમાર્ગ અને ત્રીજો છે, બીજાઓની આગળ નીકળવાનું સાહસ નકરવું. સતત આગળ ને આગળ દોડતા રહેવું એનો અંજામ છે ફક્ત મૃત્યુ.’ આ શબ્દો છે લાઓત્સેના. આજથી 2600 વર્ષ પૂર્વે દુનિયાને ચીન પાસેથી ભેટ મળેલા આસરળ […]

કોમનમેનઃ રમૂજથી રેસેશન સુધી…

‘લહુ જિનકા બહાયા જા રહા હૈ, ઉન્હેં કાતિલ બતાયા જા રહા હૈ’ અંદાઝ દહેલવીનો આ શે’રઆજના સમયમાં કેટલો પ્રસ્તુત છે! આજે, ભારતનો દરેક સામાન્ય માણસ કોઈ ગુનેગાર જેવીજિંદગી જીવી રહ્યો છે. મોટા મોટા સ્કેમ વિશે કોઈ ચૂં કે ચાં કરતું નથી, પરંતુ નાનકડા સર્વિસ ટેક્સ કેઈન્કમ ટેક્સના ગુના બદલ સામાન્ય માણસના પાછલા અનેક વર્ષોના હિસાબ […]

વિરોધ આવકાર્યઃ નુકસાન અસ્વીકાર્ય

यह महान दृश्य है,चल रहा मनुष्य है,अश्रु श्वेद रक्त से,लथपथ लथपथ लथपथ,अग्निपथ अग्निपथ अग्निपथ। હરિવંશરાય બચ્ચનની આ કવિતા કોઈના પણ રુંવાડા ઊભા કરી દે એવી પ્રેરક અનેપ્રેરણાદાયી છે. ભાજપ સરકારની યોજના ‘અગ્નિપથ’ આ કવિતાના શબ્દો ઉપર આધારિત રહીનેકરેલો વિચાર છે? જે યોજનાના વિરુધ્ધમાં આખા દેશમાં તોડફોડ અને આગચંપી થઈ રહી છે એયોજના ખરેખર છે શું? […]

દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા; જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા

નૂપુર શર્માના એક વિવાદિત સ્ટેટમેન્ટને કારણે એમને ભાજપના પ્રવક્તા પદેથી હટાવવામાં આવ્યા છે.કોઈની ધાર્મિક લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટ ન થવા જોઈએ, એવો પક્ષનો નિર્ણય નૂપુર શર્માની કારકિર્દીમાંઅત્યારે તો અલ્પવિરામ બની ગયું છે. ધર્મ વિશેના નિવેદનો હવે રાજનીતિનું એવું હથિયાર બની ચૂક્યા છે કે,એના વગર જાણે કે એ ચૂંટણી જીતવી અશક્ય લાગે છે. સત્ય તો એ […]

લોગોં સે ઉમ્મીદ નહીં સચ બોલેંગે, સચ સુનને કો અબ કોઈ તૈયાર નહીં

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. લગભગ દરેક થાંભલા ઉપર ભાજપના કમળચીતરાવા લાગ્યા છે. કોને ટિકિટ મળશે, કોણ ફેંકાઈ જશેના અટકળો વચ્ચે જેમ આખીવિધાનસભાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું એમ કદાચ ‘નો રીપીટ થિયરી’ અમલમાં આવે તો કેટલાલોકોના પત્તા કપાશે એની ગણતરી પણ ઉદ્યોગપતિઓ અને ફંડીંગ કરનારાઓના મનમાં શરૂ થઈ ગઈછે. એવામાં હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવું […]