Category Archives: janmabhoomi phulchhab

નાદિરાઃ બોલ્ડ અભિનેત્રી, સંવેદનશીલ સ્ત્રી

‘તુમ એક અજીબ ઔરત હો. બહોત હી એટ્રેક્ટિવ હો, એક ફાયર હૈ તુમમેં… લેકિન તુમ્હારેસાથ જી સકે, તુમકો ઝેલ સકે ઐસા મર્દ નહીં મિલેગા તુમ્હે !’ રાજકપૂરે જ્યારે આ વાત એમને કહીહતી ત્યારે એ હસી પડેલા, પરંતુ 75 વર્ષની ઉંમર સુધી એકલાં રહેલાં નાદિરાજીને કદાચ પછીથીરાજ સા’બની વાત સાચી લાગી હશે. કેડબરીઝની બાજુમાં વસુંધરા નામના […]

ગુંડાઓની ફિલ્મોઃ આપણે નવી પેઢીને કંઈ દિશામાં લઈ જઈ રહ્યા

સાતમી ઓક્ટોબર, 2010… ચેન્નાઈમાં મહાલક્ષ્મી અને એના પતિ હેમચંદર પોતાનાજ ઘરમાં લાગેલી આગમાં બળીને ભસ્મ થઈ ગયા. એમના ઘરની ડોમેસ્ટિક હેલ્પ કરનારી વ્યક્તિએફોન કરીને ફાયરબ્રિગેડને બોલાવી, પરંતુ એ પહેલાં ઘરની બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, કબાટમાં રહેલાકાગળો, રૂપિયાની નોટોની સાથે સાથે પતિ-પત્ની બંને પણ રાખના ઢગલામાં ફેરવાઈ ગયાં હતાં.જાણીને નવાઈ લાગશે કે મહાલક્ષ્મી, વરદરાજન મુદ્દલિયારની પુત્રી હતી. […]

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરઃ સ્ત્રી શિક્ષણના પાયોનિયર

આવતીકાલે, 26 સપ્ટેમ્બર… મોટાભાગના લોકો 26 સપ્ટેમ્બરને ‘દેવ આનંદ’નાજન્મદિવસ સાથે જોડે છે. ભારતીય સિનેમાના એવરગ્રીન કલાકાર, રોમેન્ટિક હીરો, પ્રોડ્યુસર,ડિરેક્ટર… હા, પરંતુ 26 સપ્ટેમ્બરની એક બીજી ઓળખ છે. આજે ભારતમાં જો દીકરીઓ ભણીશકે છે, દેશની સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે, સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ શકી છે તો એને માટેઆખો દેશ જેનો આભારી છે એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર […]

પડકાર ઝીલે એને ઘાવ લાગે, જે ચડે એ પડેય ખરા…

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.ઝળાઝળાંનો મોહતાજ નથી,મને મારું અજવાળું પૂરતું છે,અંધારાનાં વમળને કાપે,કમળ-તેજ તો સ્ફુરતું છે.ધુમ્મસમાં મને રસ નથી,હું ખુલ્લો અને નિખાલસ છું.પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.કુંડળીને વળગવું ગમે નહીં.ને ગ્રહો કને શિર નમે નહીં.કાયરોની શતરંજ પર જીવસોગઠાબાજી રમે નહીં.હું […]

અધ્યાત્મ કથાઃ મહત્વ અને મર્મ

આપણે અનેકવાર આપણા ઉપનિષદોમાં ‘શુકદેવજી’ નું નામ સાંભળ્યું છે. પરીક્ષિતનેભાગવતની કથા શુકદેવજી સંભળાવે છે… પરંતુ, આ શુકદેવજી છે કોણ? એ જાણવા માટે આપણેસતયુગ સુધી જવું પડે. એક કથામાં કહ્યું છે કે, કૈલાસ ઉપર શિવજી અને પાર્વતીજી વાતો કરતા હતા.દરમિયાનમાં પાર્વતીજીએ અમરકથા સાંભળવાની હઠ લીધી. અમરકથા સાંભળે તે ક્યારેય મૃત્યુ નપામે એવું વરદાન છે તેથી શિવજીએ […]

રિશી કપૂરઃ ‘ખુલ્લમ ખુલ્લા’ જીવનની ખાટી-મીઠી કથા

જેની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હોત, એવા એક ઓલટાઈમ સ્ટારનીસ્મશાન યાત્રા 20 લોકો સાથે સંપન્ન થઈ ગઈ! કોરોનાના કપરાકાળ દરમિયાન 30 એપ્રિલ,2020ના દિવસે રિશી કપૂરનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવાર સિવાય કોઈનેય સ્મશાન યાત્રામાંસામેલ થવાની પરવાનગી મળી નહીં! પોતાના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માટે એ જીવ્યાનહીં, એવી જ રીતે એમની ફિલ્મ ‘શર્માજી નમકીન’ […]

‘ધ મોસ્ટ હેઈટેડ મેન ઓન ઈન્ટરનેટ’: અંતે માનો વિશ્વાસ જીતે છે

2015ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના એક છોકરાને 30 મહિનાની જેલ થઈ.એની સાથે એના સાથીદારને 25 મહિનાની જેલ થઈ… એફબીઆઈએ એના કેસ પર બે વર્ષ સુધીકામ કર્યું. નાની નાની સાબિતીઓ ભેગી કરી. 40 જેટલી સ્ત્રીઓએ આગળ આવીને એના વિરુધ્ધફરિયાદ કરી, પણ કોર્ટમાં ટેસ્ટિમોનિયલ આપવા ફક્ત એક જ છોકરી પહોંચી, કેઈલા લૉસ. આ કેસસાયબર ક્રાઈમનો એક અનોખો કેસ […]

વારસામાં સંપત્તિ નહીં, સંસ્કૃતિ અને સંસ્કાર આપીએ

ઉત્તર પ્રદેશમાં કોલેજમાં ભણતા થોડા વિદ્યાર્થીઓએ એક વિધર્મી વિદ્યાર્થીને પકડીનેએની પાસે હિન્દુ ઈશ્વરનું નામ બોલાવવાનો પ્રયાસ કર્યો. એ વિદ્યાર્થીએ વિરોધ કર્યો, અને અંતે એવિદ્યાર્થીને મારી મારીને એનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું. એની સામે ફક્ત ગુજરાતમાં જ નહીં,દેશભરમાં અન્ય ધર્મના યુવકો હિન્દુ છોકરીઓને પ્રેમમાં પાડી એની સાથે લગ્ન કરીને ‘લવ જિહાદ’નાનામે પોતાના ધર્મને પ્રસારીત કરવાની કોઈ વિચિત્ર […]

ભોળાભાઈ પટેલઃ ગદ્ય લેખનની કવિતા

…આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તેદિશામાં માત્ર વિદિશા નથી, દસે દિશા છે… સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ,ઝાડ જંગલ… પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ. કેવડો મોટો દેશ છે આપણો આ! આખો જનમારો ભમીએ તોય […]

સંયમ એટલે ભીતરનું બેલેન્સ

કોવિડ પછી એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરમાં માનસિક રોગીઓની સંખ્યામાંવધારો થયો છે. એન્ઝાઈટી, ડિપ્રેશનની સાથે સાથે ફ્ર્સ્ટ્રેશન અને ઘરેલું હિંસાના કેસ પણ વધવાલાગ્યા છે. હજી હમણા જ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડેના દિવસે બહાર પડેલા આંકડામાંથી જે માહિતીમળી એમાં ગુસ્સામાં પતિ-પત્નીએ એકબીજાના નાક-કાન કાપી લીધા હોય એવા કિસ્સાની સંખ્યાઆઘાતજનક છે. માત્ર પતિ-પત્ની જ નહીં, પોતાના […]