છેલ્લા થોડા સમયથી એમ.બી.એની ડિગ્રી ખૂબ મહત્વની બનતી જાય છે. માસ્ટર્સ ઈનબિઝનેસ એડમિનિસ્ટ્રેશન-વ્યવસ્થાપન અથવા આયોજન, નિર્દેશન, સંકલન અને નિયંત્રણ હવેલગભગ દરેક સંસ્થાની જરૂરિયાત બનતી જાય છે. મેનેજમેન્ટની વ્યાખ્યા અથવા સમજૂતી તરીકે જોટેક્સ્ટ બુક તપાસીએ તો એમાં લખ્યું છે કે, મેનેજમેન્ટ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સંસ્થાનાલક્ષ્યને અસરકારક અને કાર્યક્ષમ રીતે પહોંચી શકાય છે. યોગ્ય […]
Category Archives: janmabhoomi phulchhab
પીઢ અને સન્માનનીય અભિનેતા ધર્મેન્દ્ર જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે સની દેઓલે હાથજોડીને પાપારાઝીઓને કહ્યું હતું, ‘તમારે ઘરે પણ માતા-પિતા છે. એ પણ ક્યારેક બિમાર પડ્યા હશે.મારા પિતાની માંદગીનો આવો તમાશો ન બનાવો…’જયા બચ્ચને બરખા રોય સાથેના ઈન્ટરવ્યૂમાં પાપારાઝીઓ વિશે ઘણી ઘસાતી કોમેન્ટ કરી.પાપારાઝીઓએ સામે આંદોલન છેડ્યું અને અંતે માફી માગીને એનો નિવેડો લાવવો પડ્યો…એક તરફથી […]
હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘ધૂરંધર’ ની કમાણી હજાર કરોડની નજીક પહોંચ્યાના દાવાકરવામાં આવે છે. અચાનક મળેલી સફળતા પછી ફિલ્મના કલાકારોએ આની પહેલાં સાઈન કરેલીફિલ્મો છોડી દીધાના કિસ્સા પણ સાંભળવા મળે છે ત્યારે બોલિવુડ સાથે જોડાયેલી અનિશ્ચિતતાઅને કલાકારોની ન સમજી શકાય તેવી ઉતાર-ચઢાવભરી જિંદગી વિશે અનેક સવાલો થાય. બહારથીદેખાતા ચમકદમકભર્યા અને રંગીન જીવનની પાછળ કેટલી […]
એક સજ્જન હતા. ખૂબ દાનવીર, સેવાભાવી, અનેક લોકો માટે ઘણું કરી ચૂક્યા, પરંતુ એબધાના બદલામાં એમને તાળીઓ, પ્રશંસા, એવોર્ડ્સ અને પદની અપેક્ષા રહેતી. જોકે, એ આવુંસ્વીકારતા નહીં. કોઈપણ એમની પ્રશંસા કરે કે એમણે કરેલા કાર્યો બદલ એમને બિરદાવે તો એ નમ્રહોવાનો ડોળ કરતા કહેતા, ‘અરે હોય! તમારી સામે હું કંઈ નથી.’ આ વાક્ય એમનો તકિયાકલામબની […]
1967માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉપકાર’નું એક ગીત, ‘કસ્મે વાદે પ્યાર વફા સબ બાતે હૈ,બાતોં કા ક્યા…’ ઈન્દિવર સાહેબનું લખેલું ગીત એના સમયમાં ખૂબ લોકપ્રિય થયેલું. આજે પણ આગીત એટલું જ પ્રસ્તુત અને સત્ય લાગે છે. શ્યામલાલ બાબુ રાય, ઈન્દિવર સાહેબનું મૂળ નામ…1946માં એમણે કારકિર્દી શરૂ કરી, પરંતુ લોકપ્રિયતા 1941માં મળી. ફિલ્મમાં જ્યારે આ ગીત સ્ક્રીનપર […]
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજાઅધ્યાયનો આ શ્લોક કહે છે, અસત-જે પેરિશેબલ અથવા નાશવંત છે એના અસ્તિત્વનો કોઈ અર્થનથી. આવી પેરિશેબલ અથવા નાશવંત વસ્તુ કે વિચારનું અસ્તિત્વ હોવા છતાં ન હોવા જેવું છેજ્યારે સત એટલે કે, જે શાશ્વત અથવા અવિનાશી છે એના અસ્તિત્વને કોઈ મિટાવી શકતું નથી.આ વાતને બહુ સરસ રીતે […]
ઈર્ષા-જેલેસી… શેક્સપિયરના નાટકો હોય કે રામાયણની કથા, કૈકેયી હોય કે‘ઓથેલો’નો લેગો, એમના ગુનાહનું કારણ ઈર્ષા અથવા જેલેસી છે. મિત્ર હોય કે સ્વજન,પારિવારિક સંબંધ હોય કે સગાં ભાઈ-બહેન, એક વ્યક્તિની સફળતા, પ્રસિધ્ધિ, સત્તા કેસંપત્તિ બીજી વ્યક્તિ માટે ‘પોતાની નિષ્ફળતા’ કે ‘પોતાના અભાવ’નું કારણ કેમ હોય?ઈર્ષાનું સૌથી મોટું કારણ ‘સરખામણી’ છે. સત્ય એ છે કે, કુદરતે સૌને […]
મધ્યપ્રદેશના ગાડરવાડા નાનકડા ગામમાંથી એક છોકરો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવાજાય છે. એનએસડીના ઈન્ટવ્યૂમાં એને પૂછવામાં આવે છે, ‘અહીં શા માટે આવ્યા છો?’ નાનકડાગામમાંથી આવેલો એ છોકરો પૂરી હિંમત અને પ્રામાણિકતા સાથે ઉત્તર આપે છે, ‘સિનેમામાં કામકરવું છે.’ ઈન્ટરવ્યૂ લેવા બેઠેલા એક શિક્ષક એને કહે છે, ‘તો તમે ખોટી જગ્યાએ આવ્યા છો… અમેતો રંગભૂમિનું શિક્ષણ […]
‘આપના વિશેના પુસ્તકમાં આપનું સ્વાગત છે…’ શેરોન જોન્સ નામના એક લેખકનાપુસ્તકની શરૂઆત આ રીતે થાય છે. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ તમારી પોતાનીકાળીવૃતાંત કથા છે. એક એવો સિક્રેટ કમ્પાર્ટમેન્ટ જે તમે દુનિયાથી છુપાવી રાખ્યો છે. આ એવીડાયરી છે જ્યાં તમે ઈચ્છો તે કહી શકો છો. કોઈ તમને જજ નહીં કરે, તમારા સિવાય! આ […]
પતિ-આ સ્ત્રી નોકરી કરે છે,એટલે એનો પતિ દુઃખી છ.આ ઘેર રહે છે,એટલે એનો પતિ ચિડાયેલો છે.આ ખૂબ દૂબળી છે,એટલે એનો પતિ ગુસ્સે છે.આ ખૂબ જાડી છે,એટલે એનો પતિ મહેણાં મારે છે.આનું શરીર સુડોળ છે,તોય એનો પતિ વાંકદેખો છે!મનમાં શંકાનો કીડો સળવળ્યા કરે છે,ને ધૂંધવાયા કરે છેઅનેએના મનમાં શંકાનો કીડો સળવળ્યા કરે છે.આ બહુ વાતોડી છે,એટલે […]










