મને તો એમણે તલાક આપી દીધા હતા. મને જ નહીં, ‘મુત્આ’ ના કાયદા પ્રમાણે એમણે લગ્ન કરેલી અનેકદાસી, ખવાસણો, તવાયફો, બેગમો અને રાણીઓને તલાક આપી દેવામાં આવ્યા હતા. એમાંની કેટલીક અવધ છોડીનેચાલી ગઈ તો કેટલીક તવાયફોએ અવધમાં જ પોતાના કોઠા ખોલી દીધા. કેટલીક બનારસ ચાલી ગઈ ને કેટલીકઅંગ્રેજોના આશરે જઈને એમના સિપાઈઓનું મનોરંજન કરવા માટે […]
Category Archives: Ladki
બેગમોની ટુકડીઓ બનાવી દેવામાં આવી હતી અને તેમને ભિન્ન ભિન્ન પ્રકારની નૃત્ય અને સંગીતનીતાલીમ આપવામાં આવી હતી. રાધા મંઝિલવાલિયાં, ઝુમર-વાલિયાં, લરકનવાલિયાં, શારદા મંઝિલવાલિયાં,નથવાલિયાં, ઘૂંઘટવાલિયાં, રાસવાલિયાં, નકલવાલિયા અને એવી બીજી કેટલીયે ટુકડીઓ હતી જેને નાચ-ગાનનીઊંચી તાલીમ આપવામાં આવી હતી અને એમના નાચગાનથી બાદશાહ પોતાનું દિલ બહેલાવતો. તેમાંની ઘણીખરીતો બાદશાહની સાથે ખાસ સુલ્તાનખાનામાં રહેતી નામ : બેગમ […]
હું અત્યારે કાઠમંડુમાં છું. મારા પોતાના શહેરથી બેદખલ, મારી મિટ્ટીથી દૂર કદાચ અહીં જ જન્નત નશીનથઈ જઈશ… અહીંની મિટ્ટીમાં દફન થઈ જઈશ. મારી કબર પણ બનશે કે નહીં કોને ખબર ! અવધની બેગમ,રિયાસતની હકુમત પર એકચક્રી સાશન ચલાવનાર, મારા નવાબજાદા બિરજિસ કદ્રને અવધની ગાદી ઉપર બેસાડીનેબળવો કરનાર… બેગમ હઝરત મહાલ ઈતિહાસના પન્નાઓમાં ખોવાઈ જશે. કોઈ […]
ગાંધીજીની સલાહથી મેં મજૂરોના પ્રશ્નો ઉપાડ્યા. મજૂરોની હડતાળ પડી. 21 દિવસ હડતાળ ચાલી. એપછી ચર્ચા શરૂ થઈ. હડતાળ દરમિયાન હું ભાઈનો વિરોધ કરવા માટે સાબરમતી નદીના પટમાં રેતી પર તંબૂમાં રહેવાચાલી ગઈ. એક પક્ષે નાનો ભાઈ અને સામે પક્ષે હું, મોટી સગી બહેન. ગાંધીજી અમને બંનેને સાથે બેસાડીનેજમાડતા. બહેન જાતે ભાઈને જમાડે. ભાઈબહેન આમનેસામને હોવા […]
1937-38નો એ સમય હતો જ્યારે 60થી વધુ ઓરડાવાળો ‘રિટ્રીટ’ બંગલો તૈયાર થયો. અંબાલાલસારાભાઈ, સરલાદેવી મને અને બાળકોને વાંચવાનો જબરો શોખ હતો. 50 હજારથી વધુ પુસ્તકો વસાવવામાંઆવ્યાં. ‘રિટ્રીટ’ના સ્વિમિંગ પુલમાં અમલદારો તરવા માટે આવતા. અંદર જ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકેગ્રાઉન્ડ અને ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યાં. ‘રિટ્રીટ’ના કંપાઉન્ડમાં ઘોડેસવારી માટે ટ્રેક પણ તૈયાર કરવામાંઆવ્યો. અમે સૌ […]
1912માં મારા ભાઈએ મને શિક્ષણ માટે ઈંગ્લેન્ડ મોકલી. એમની ઈચ્છા તો મને ડોક્ટર બનાવવાની હતીકારણ કે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ ત્યાં પ્રાણીઓ ચીરવાં પડતાં અને મડદાની વાસને કારણે હું બેભાનથઈ ગઈ. અમે જૈન પરિવારમાં ઉછર્યા હતા. અમારા ઘરમાં શુદ્ધ શાકાહારી ભોજન બનતું એટલું જ નહીં, મારાકાકા-કાકી તો કાંદા-લસણ અને કંદમૂળ પણ ન ખાતા. […]
મારા ભાઈ, અંબાજીમાની કૃપાથી અવતર્યા હતા એવું મારા માતા-પિતા માનતા, એટલે એમનું નામઅંબાલાલ પાડવામાં આવ્યું. જોકે, પુત્રનું સુખ ઝાઝું માણી શકે એ પહેલાં મારા માતા-પિતા આ દુનિયા છોડી ગયા.અંબાલાલમાં પિતાના સ્વપ્નો અને એમની દીર્ઘદૃષ્ટિનો વારસો ઉતર્યો હતો. એમણે નાની ઉંમરે જ પોતાની કારકિર્દીનાસ્વપ્નો જોવા માંડ્યા હતા. કેલિકો મિલનો વહીવટ એમણે 17 વર્ષની ઉંમરે સંભાળી લેવો […]
અમારા પરિવારની દીકરીનો ઉછેર પ્રમાણમાં સ્વતંત્ર અને જુદી જ રીતે કરવામાં આવતો. એ સમય અનેજમાના પ્રમાણે મારા સાસરાના પરિવારમાં હું કદાચ થોડી વધુ સ્વતંત્ર અને દૃઢ વિચારોની લાગી હોઈશ ! પણ અમેબધા જ એવા છીએ… મારા છૂટાછેડાની સારી એવી ચર્ચા થઈ, જુનવાણી પરિવારોએ એ વિશે મને જ જવાબદારઠેરવી, પરંતુ મારા કાકા અને ભાઈએ એ વિશે […]
મેં જ્યારે ડબલ્યુ આઈઆઈની ફેલોશિપ લીધી ત્યારે મારે માટે બહુ જ અઘરો અનુભવ પૂરવાર થયો હતો.ત્યાં રહેતા કેટલાક સ્થાપિતહિતો અને રાજકારણીઓ વાઘને મારીને એના ચામડા અને નખનો વ્યાપાર કરતા હતા.મારા દાખલ થવાથી એમના એકચક્ર સામ્રાજ્યમાં સમસ્યાઓ ઊભી થઈ. મને મારી નાખવાની ધમકીઓ પણ મળી,એટલું જ નહીં, ત્યાંના રાજકારણીઓ સાથે મારે સીધા સંઘર્ષમાં પણ ઉતરવું પડ્યું, […]
મેં મારી થિસીસ સબમીટ કરી ત્યારે એને અપ્રુવ થતા અઢી વર્ષ લાગ્યા. દરેક વખતે મને વાઈવા માટે જુદીવ્યક્તિ પાસે જવાનું કહેવામાં આવતું. હું જેવી ઓરડામાં દાખલ થતી કે વાઈવા લેનાર પ્રોફેસર એમના ધોળા વાળ,ચશ્મા અને ઝીણી આંખો સાથે કપાળ પર કરચલી પાડીને કહેતા, ‘તમે ? તમે પ્રાણી જીવન પર કે વન્ય જીવન પરરિસર્ચ કરવા માગો […]