કોરોનાના સમયમાં આપણે અનેક નિકટના સ્વજનોને ગુમાવ્યા. કેટલાંક વડીલો તો કેટલાક સાવ યુવાન, સાજા-સારાં લોકો અઠવાડિયામાં, પંદર દિવસમાં આ જગત છોડી ગયા. 22મી માર્ચ સુધી કોઈને કલ્પના પણ નહોતી કે બે મહિના પછી મે કે જૂનમાં વિદેશ પ્રવાસનો પ્લાન કરનાર વ્યક્તિ લાંબા પ્રવાસે ઉપડી જશે ! જ્યારે કોઈ સ્વજન આ જગત છોડે છે ત્યારે દુઃખ […]
Category Archives: Rasrang
શું તમે કદી વિચાર્યું છે કે આપણે જેટલી એપ ડાઉનલોડ કરીએ છીએ એ દરેક એપ સાથે આપણે એક વધુ અસલામતીને આમંત્રણ આપી જ દઈએ છીએ ઇઝરાયેલી ઇન્સ્ટિટ્યૂશન દ્વારા ઇન્સ્ટોલ કરાયેલી આ સિસ્ટમમાં કોઈના પર મોબાઇલમાં એક ફોન આવે, એ ફોન આપણે રિસીવ કરીએ કે નહીં, સામેની વ્યક્તિ આપણા મોબાઇલમાં દાખલ થઈ શકે. ફોટો વિડિયો નોટ્સથી […]
“આ નવી પેઢીના છોકરાં…” આવું આપણે લગભગ દરેક પેઢીએ સાંભળતા આવ્યા છીએ. જે લોકો ચાલીસના થઈ જાય છે એ બધા લોકોને 14થી 24ની ઉંમરની પેઢી વિદ્રોહી અને અણસમજુ લાગે છે. લગભગ દરેક પેઢી પાસે પોતાની સ્મૃતિ, સંગીત અને સમજ હોય છે… વિતી રહેલી કે વિતી ગયેલી પેઢીને આવી રહેલી કે આવનારી પેઢી સામે કેટલીક ફરિયાદો […]
અંતે રીયા ચક્રવર્તીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવી છે. પહેલાં એનો ભાઈ શૌવિક અને હવે રીયા… સુશાંતસીંગ રાજપૂતને ડ્રગ્સ આપવા, એને માટે ડ્રગ્સ ખરીદવા અને એ ડ્રગ્સ માટેના પૈસાનું મેનેજમેન્ટ રીયા ચક્રવર્તી કરતી હતી એવા પુરાવા સાથે નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ રીયાની સંડોવણીના પુરાવા રજૂ કર્યા છે. નાનકડા શહેર પટનાનો એક છોકરો એક્ટર, સ્ટાર બનવાના […]
અનલોક-4ની જાહેરાત થઈ ચૂકી છે. કોરોનાની આસપાસ જીવાતી જિંદગી હજી એ જ સ્થિતિમાં છે. કેસીસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? આપણી પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી… દરેક પાસે સલાહ છે, ગોસિપ છે, અભિપ્રાય છે અને પોતે ઊભા કરેલા આંકડા છે. આપણી આસપાસ અત્યાર સુધી જે લોકો સલામત અને સ્વસ્થ હતા એવા નિકટના […]
जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કવિતા ગૂગલ ઉપર વાઈરલ થઈ. સાથે એમની મોરને દાણા ખવડાવતી તસવીરો પણ વાઈરલ થઈ. લાલુપ્રસાદ યાદવે વાંધો ઉઠાવીને રાષ્ટ્રીય પક્ષીને પાળવા કે બાંધવા વિશે પોતાના મંતવ્યો જાહેર કર્યા… નવાઈની […]
છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના, મૃત્યુના સમાચારો આપણે સતત સાંભળી રહ્યા છીએ. જેમ ભગવાન બુદ્ધે ગૌતમીને કહ્યું હતું એમ, અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય ! છેલ્લા થોડા મહિના આપણા સહુ માટે મુશ્કેલ, પીડાદાયક અને અનિશ્ચિતતામાં વિત્યા છે. તહેવારો પણ જાણે કે દબાયેલા પગે આવ્યા, અને ચૂપચાપ નીકળી ગયા […]
સ્વતંત્રતા… બહુ લોભામણો અને ગૂંચવનારો શબ્દ છે. દરેક વ્યક્તિની આ શબ્દની સમજ અને અભિવ્યક્તિ અલગ હોય છે. છેલ્લા દોઢ દાયકામાં આપણે સ્વતંત્રતાને તોડી-મરોડીને અંગત સગવડ, ઉપયોગમાં લેવાની વસ્તુ બનાવી દીધી છે. આમ જોવા જઈએ તો બાળક જન્મથી જ સ્વતંત્ર હોય છે. એ પોતાની આગવી ફિંગરપ્રિન્ટ્સ અને આગવો ચહેરો લઈને જન્મે છે. કદાચ માતા-પિતાની કે પરિવારની […]
અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો ને બીજી તરફ સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા વિશેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી અને બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અવાર-નવાર મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, એ વચન પૂરું થયું છે. શિલાન્યાસના થોડાક જ દિવસમાં પ્લાન પાસ કરાવી પાયા ખોદવાની શરૂઆત થશે. દેશના જુદા જુદા ભાગમાંથી ચાંદીની ઈંટો મંદિર […]
‘હું જ્યાં છું ત્યાં જ બરાબર છું. મારે આગળ નથી વધવું… મારે એવું કંઈ નથી કરવું જેનાથી મારા પરિવારને હાનિ પહોંચે.’ 23 વર્ષનો એક છોકરો રડતો રડતો હાથ જોડીને પોતાના પરિવારને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. આ છોકરાના પરિવારને એના ગામના સરપંચે પોતાના ઘરમાં પૂરી દીધો હતો, એ જૂના મકાનને સળગાવી દઈને આખા પરિવારને […]











