સૈફઅલી ખાન પટૌડી અને કરીના કપૂરને ત્યાં જન્મેલું બીજું સંતાન, પુત્ર- ચાર-પાંચ દિવસમાં એક મહિનાનો થશે. શર્મિલા ટાગોર અને મન્સુરઅલી ખાન પટૌડીનો આ પૌત્ર, ક્રિકેટર બનશે કે એક્ટર એવી અટકળ મિડિયાએ અત્યારથી લગાવવાની શરૂ કરી દીધી છે ! કરીના કપૂરના મોટા દીકરા તૈમૂરઅલી ખાનના ફોટા સતત વાઈરલ થતા રહે છે. એ નાનકડા બાળકને કદાચ ખબર […]
Category Archives: DivyaBhaskar
1930ની 12મી માર્ચે ભારતના ઈતિહાસનું એક મહત્વનું પાનું લખાયું. મોહનદાસ કરમચંદ ગાંધીએ સાબરમતી આશ્રમથી એ દિવસે નવસારી નજીક આવેલા દાંડીના દરિયાકિનારા તરફ જવા માટે 79 લોકોને લઈને કૂચ કરી. દાંડીના દરિયાકિનારે એમણે મીઠું પકવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લાગ્યો! તે દિવસે ગાંધીજીએ કહ્યું હતું, “યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે…. જે મનુષ્ય સત્યપરાયણ રહે […]
“ડિયર ડેડ, અપનો સેં કબ તક લડેંગે? કેસ વિડ્રોઅલ કર લો. અબ નહીં કરના… આયેશા લડાઈ કે લિએ નહીં બની હૈ…પ્યાર કરતે હૈં આરિફ સે. ઉસે પરેશાન થોડી ના કરેંગે ? અગર ઉસે આઝાદી ચાહિએ તો ઠીક હૈ, વો આઝાદ રહે. અપની જિંદગી તો યહીં તક હૈ… મૈં ખુશ હું કી મૈં અલ્લાહ સેં મિલુંગી […]
“બેટા ! આવી રીતે રોજ ખાવાનું બગડે એ સારું નહીં. તું સમયસર જણાવી દેતો હોય તો…” મમ્મીએ ધીમેથી કહ્યું.“કાલથી મારું ખાવાનું નહીં બનાવતી…” દીકરાએ જવાબ આપ્યો.“હું એમ નથી કહેતી… બગડે નહીં એટલા માટે…” માનો સ્વભાવ અને માતૃત્વએ ફરી એકવાર પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો.“હા, હા એટલે જ કહું છું. હું મારી વ્યવસ્થા કરી લઈશ.”* “બેટા ! […]
મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આપણી નજર સામે છે. ભારતીય જનતા પક્ષ છએમહાનગરપાલિકામાં સરસાઈથી પોતાની બેઠકો મેળવી ચૂક્યો છે. આપણેને આશ્ચર્ય ન થવું જોઈએ કે કોંગ્રેસને કેટલીક પાલિકામાં ઝીરો બેઠક મળી છે, એની સામે ‘આપ’ને વિરધ પક્ષ સુધી પહોંચવાની એક સીડી મળી છે. લોકોના ચૂકાદા અથવા મતદારનો અભિપ્રાય આપણી સામે ઉઘડીને આવ્યો છે. નવાઈની વાત એ છે […]
છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને કોરોના પછી લગભગ દરેક માણસ ફિલોસોફર બની ગયો છે… દરેકે પોતાના જીવનને નવેસરથી જોવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ભૂલ હતી કે ખોટું હતું એ બદલીને દરેકે પોતાની જિંદગીમાં કંઈક ફેરફાર કર્યો છે. દોડતો માણસ શાંત થયો છે અને આળસુ, રોજની જિંદગી જીવનારા માણસને તકલીફ અથવા સમસ્યાના સમયમાં જરૂર પડશે માટે […]
છેલ્લા થોડા સમયથી અખબારોમાં ત્યજાયેલા બાળકના મૃત્યુના સમાચાર આપણે સહુ વાંચી રહ્યા છીએ. નવજાત બાળક રડી-રડીને મૃત્યુ પામ્યું, પ્લાસ્ટિકની થેલીમાં લટકાવેલું નવજાત બાળક મળ્યું, કચરાના ઢગલા પાસેથી મૃત્યુ પામેલું બાળક મળ્યું, તો મંદિરના પગથિયાં પાસે ત્યજાયેલું બાળક મળી આવ્યું, આવા સમાચાર અવાર-નવાર મળતા રહે છે. આપણે બધા આપણી વાતચીતમાં ક્યારેક એનો ઉલ્લેખ પણ કરીએ છીએ, […]
વિતેલા વર્ષમાં કોરોનાએ કોઈ ઉત્સવ આનંદથી ઉજવવા દીધો નહીં. ગણેશ ચતુર્થી હોય કે ઉત્તરાયણ, સરકારી નિયંત્રણો અને કરફ્યુએ સહુની મજા બગાડી. હવે જ્યારે થિયેટર્સ ખુલ્યા છે ત્યારે પણ પંદરથી વીસ ટકા હાજરી જોવા મળે છે. આ સ્થિતિમાં એરકન્ડિશન, સ્ટાફ અને મેઈન્ટેનન્સનો ખર્ચો કાઢવો થિયેટરના માલિકો માટે અઘરો છે. કોરોનાની રસી બજારમાં હોવા છતાં હજી એ […]
“અન્યાય અને અત્યાચાર સહન કરવો એ પણ ગુનો છે.” ગાંધીજીએ જ્યારે આ કહ્યું, ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એમના પોતાના જ દેશમાં આવનારા વર્ષોમાં મુંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરનારા માણસોની સંખ્યા વધતી જશે. ક્યારેક આપણને નવાઈ લાગે એટલી હદે આપણે બધા જ અન્યાય અને અત્યાચાર સહન કરતાં શીખી ગયાં છીએ ! […]
‘બદમાશ દિલ મેરી સુને, ન જીદ પે અડા… બદમાશ દિલ તો ઠગ હૈ બડા…’ સ્વાનંદ કિરકિરે રચિત ‘સિંઘમ’ ફિલ્મનું આ ગીત બહુ લોકપ્રિય થયું હતું. કોઈપણ ગીત કે ફિલ્મ જ્યારે લોકપ્રિય થાય છે ત્યારે એના અનેક કારણ હોય છે. એમાંનું એક કારણ એ છે કે એ ફિલ્મની વાર્તા, પાત્રો કે ગીતના શબ્દો સાથે ક્યાંક દરેક […]