સ્વાતંત્ર્યના સૂર્યોદયની સાથે જ બોંતેર વરસના સરદારના પ્રારબ્ધે એકીસાથે ત્રણ મોરચે પ્રતિકાર કરવાની ક્ષણ પેદા થઈ હતી. સરદારનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કથળતું જતું હતું. આંતરડાનો વ્યાધિ, હરસ તથા કબજિયાતની પીડા, દમના કારણે શ્વાસોચ્છવાસમાં પડતી મુશ્કેલી – આ બધી શારીરિક વ્યાધિઓ સરદારને અંદરથી દિવસે દિવસે શિથિલ કરી રહી હતી. દેશી રાજ્યો સાથે મંત્રણાઓ કરીને આ સમસ્યા […]
Category Archives: DivyaBhaskar
“ભઈ ! આપણને તો ફાવી ગયું છે. ઘેર રહેવાનું, વાંચવાનું, ટીવી જોવાનું, ચાલવા જવાનું અને લિમિટેડ અવર કામ કરવાનું…” એક ભાઈ બીજા ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. છેલ્લા સવા બે મહિનામાં ઘણા લોકોને આ પરિસ્થિતિ ગમવા માંડી છે. આંખ ખુલે ને સીધા દોડવા જ માંડતા કેટલાય માણસોએ આટલો બધો સમય ઘેર રહીને, ઘર-પરિવાર અને […]
છેલ્લા બે મહિનાના સમયમાં આપણે બધાએ સાંભળેલી, મળેલી ખબરો ઉપર આધાર રાખીને દિવસો કાઢ્યા છે. મિડિયા હોય કે વ્હોટ્સએપ યુનિવર્સિટી, સચ્ચાઈ સંપૂર્ણપણે કોઈના સુધી પહોંચી નથી, અથવા તો જે પહોંચી તે સંપૂર્ણ સચ્ચાઈ હતી કે નહીં એવી ખાતરી કરવાનો પ્રયત્ન આપણે કોઈએ કર્યો નથી. લોકડાઉન-4.0 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસીસ વધ્યા એવી એક ફરિયાદ અખબારો અને […]
ગુજરાત કોરોના વાઈરસના ભયમાંથી આળસ મરડીને બેઠું થઈ રહ્યું છે. વિશ્વમાં આવેલી અનેક મહામારીઓ વિશે આપણે છેલ્લા થોડા દિવસમાં કોઈ લેસન રીવીઝન કરતા હોઈએ એમ જાણ્યું. વ્હોટ્સએપ યુનિવર્સિટીથી શરૂ કરીને કોરોના અને કોવિદ-19ના સત્યો, માન્યતાઓ વિશે સરકાર, હોસ્પિટલ્સ, ડોક્ટર્સ પોતપોતાની રીતે લોકોને જાગૃત કરતા રહ્યા. પોઝિટિવિટીના મેસેજ ફેલાતા રહ્યા. માણસોએ પોતાની રીતે આ ખરાબ સમયમાં […]
છેલ્લા 62 દિવસમાં ડિપ્રેસ, સપ્રેસ થયેલા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના મગજને કામ કરતું અને હૃદયને ધબકતું રાખવા માટે આધાર શોધતા રહ્યા છે… ઓશોથી શરૂ કરીને સદગુરુ અને રેડિયો જોકી, એક્ટર્સ, સાહિત્યકારો અને સામાન્ય માણસે પણ પોઝિટિવ વાતો સોશિયલ મિડિયામાં શેર કરીને ઘરમાં ગોંધાયેલા અનેક લોકોને આનંદમાં રાખવાનો કે આશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ […]
“આ દુનિયામાં બે વ્યક્તિ વચ્ચે જે કંઈ થયું એને એ બંને જણા ભૂલી જાય તો સાથે રહી શકે, કે પછી, એકબીજાને માફ કરે તો બે જણા સાથે રહી શકે ?” ડેવિડ – એક પતિ, પોતાની પત્ની, ડાયનાને કહે છે. આ ડાયલોગ 1993માં રીલીઝ થયેલી એક ફિલ્મ ‘ઈનડીસન્ટ પ્રપોઝલ’નો છે. એડ્રીયાન લીન નામના દિગ્દર્શકે લગભગ સત્યાવીસ […]
એક વાચકે ઈમેઈલ લખ્યો છે, “તમારા લેખોની ભાષા રાજકિય થતી જાય છે. બને તો એને તાત્કાલિક બંધ કરવા વિનંતી.” આ ‘રાજકિય’ એટલે શું ? એ મને સમજાયું નહીં. જગતના કયા પત્રકાર, લેખક કે પોતાના સમયના જાગૃત નાગરિક, એક પેટ્રીઓટીક, દેશભક્ત વ્યક્તિ દેશની વર્તમાન રાજકિય પરિસ્થિતિથી દૂર રહી શકે ? જે થઈ રહ્યું છે એના તરફ […]
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તોદહાડો હતો એ કશી કૈં રજાનો. રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’ અને ‘સ્વૈરવિહારી’ના તખલ્લુસ હેઠળ એમણે વાર્તાઓ, કવિતાઓ અને હળવી શૈલીના નિબંધો લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમનું પ્રદાન સન્માનનિય છે. અહીં મૂકેલી કવિતા, સ્વાભાવિક રીતે જ સ્વાતંત્ર્ય પહેલાંની કવિતા છે, કારણ કે એમાં એવો સંદર્ભ મળે છે. આ કવિતા અહીં મૂકવાનો સંદર્ભ […]
છેલ્લા થોડા દિવસમાં જેટલા ભગવાનને યાદ કર્યા છે, એટલા કદાચ આખા વર્ષમાં કોઈએ નહીં કર્યા હોય ! જો નોંધ્યું હોય તો સમજાય કે લગભગ દરેક આરતી કે ચાલિસા જે વેદો પછીથી રચાયા છે તેમાં દેવી-દેવતાને રાજી કરીને એની પાસેથી મનવાંચ્છિત ફળ મેળવવા માટે આ સ્તુતિ કરવાનું કહેવાયું છે. મૂળ યજુર્વેદના કે સામવેદના મંત્રો જેણે વાંચ્યા […]
આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં કોરોનાના 31,408 કેસ પોઝિટિવ મળ્યા છે. 1008 મૃત્યુ નોંધાયા છે… અખબારો રોજ મોટા અક્ષરે કોરોનાના વધતા કેસ વિશે માહિતી આપે છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી સુરતમાં લોકસંપર્ક કરવા નીકળ્યા એવા સમાચાર બહુ ટ્રોલ થયા. લોકોએ ‘આરોગ્ય મંત્રી જ લોકડાઉન પાળતા નથી’ એવા અનેક મેસેજ વહેતા કર્યા, ભોજપુરી એક્ટર અને […]