22 માર્ચ, 2019… આખો દેશ, દુનિયા એક સાથે બંધ થઈ ગયાં. લોકો પોતાના ઘરમાં પૂરાયાઅને સાથે જ શાળા-કોલેજો પણ બંધ થઈ ગઈ. હવે, અઢી વર્ષ કરતાં વધુ સમય પછી શાળાઓ ખૂલીછે. મોટાભાગના બાળકો શાળા, મિત્રો અને સમૂહજીવન ભૂલવા લાગ્યા હતાં. ઓનલાઈન શિક્ષણ એટલુંબધું કોઠે પડી ગયું હતું કે હવે તૈયાર થઈને, યુનિફોર્મ પહેરીને સ્કૂલબેગ, વોટરબેગ […]
Category Archives: DivyaBhaskar
શિક્ષકો સાથે સંવાદ કરવાના મારા પ્રયાસ અને સી.આર. પાટીલની જાહેરાતથી સારું એવુંટ્રોલિંગ થયું… કાજલ ઓઝા વૈદ્ય શિક્ષકો સાથે સંવાદ કેવી રીતે કરી શકે ? ત્યાંથી શરૂ કરીને બીજાઘણા સવાલો ઊભા થયા ત્યારે એક વિચાર એવો આવ્યો કે, કોઈપણ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથેસંવાદ કરવા માટે સમ-વેદના સિવાય બીજી કઈ લાયકાતની જરૂર પડે ? દેશનું ભવિષ્ય જે […]
‘અત્યારે નહીં…’ ‘શરૂ ના કરીશ…’ ‘એકની એક વાત કેટલીવાર કહીશ ?’ ‘ચૂપ રહે…’ ‘બકવાસ ના કર…’ ‘જસ્ટશટ અપ’ આ શબ્દો આપણે કેટલીવાર કહ્યા અને સાંભળ્યા છે. સામાન્ય રીતે કોઈપણ માણસ અણગમતી વાત, કેઅણગમતા સૂરમાં આપણે ન સાંભળવી હોય એવી વાત શરૂ કરે એટલે આપણે એને તરત જ બંધ કરવાનો પ્રયત્ન કરીએછીએ. આ વર્તન સ્વાભાવિક છે. […]
ગુજરાતી સામાન્ય રીતે વ્યાપારી પ્રજા તરીકે ઓળખાય છે. પૈસા કમાવા એ મોટાભાગનાગુજરાતીઓનો ‘શોખ’ છે. વ્યાપારના સમયે ગુજરાતી કોઈ મસાજ પાર્લર, ‘સ્પા’ કે હમામનાવેઈટિંગમાં બેઠેલો દેખાય તો સહજ રીતે નવાઈ લાગે. જોકે, હવે આ બહુ આશ્ચર્યજનક દૃશ્ય નથીરહ્યું. યુવાન અને આધેડ વયના કેટલાય પુરૂષો આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા ‘સ્પા’ કે‘મસાજ પાર્લર’માં જોવા મળે છે. એની સાથે […]
1983થી 1995… એક એવી અભિનેત્રીની કારકિર્દી જેણે બાર વર્ષમાં 72 ફિલ્મો કરી. સુભાષઘાઈની ફિલ્મમાં નવા હીરો સાથે એને રજૂ કરવામાં આવી, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સનીદેઓલ, રિશી કપૂર જેવા અનેક ‘એ’ લિસ્ટેડ એક્ટર્સ સાથે અને ‘એ’ લિસ્ટેડ ડિરેક્ટર્સ સાથે કામ કરીનેએણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી ! એ હદ સુધી કે 2016માં જ્યારે એમની સુપરહિટ ફિલ્મની સિક્વલબનતી […]
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ મોતીલાલ નેહરુનો આજે 132મો જન્મદિવસ છે.નેહરુ અને સરદાર વિશે અનેક લોકોએ પોતપોતાના મંતવ્યો પ્રગટ કર્યા છે. એમની વચ્ચેના સંબંધોખરેખર શું અને કેવા હતા એ વિશે તો એમના સિવાય બીજું કોઈ સત્તાવાર રીતે કહી શકે નહીં, પરંતુએમની વચ્ચેના કેટલાક પ્રગટ સંવાદના અંશો વાંચતા આપણને કેટલીક બાબતો સમજાય… જેનાથીસરદારની સમજદારી અને નેહરુના કેટલાક […]
વિશ્વભરમાં ફાયનાન્સિયલ વર્ષ, ચોપડા કે ઈન્કમટેક્ષના કાગળો પહેલી એપ્રિલથી શરૂ થાય છે.આમાં કોઈ મજાક છે-કે કોઈ અજાણતાં જ થઈ ગયેલી રમૂજ છે, એવો વિચાર આવ્યા વગર રહેતો નથીકારણ કે, પહેલી એપ્રિલ વિશ્વભરમાં ‘એપ્રિલફૂલ’ તરીકે ઉજવાય છે. એકબીજાને મૂરખ બનાવવાનો,આનંદ લેવાનો આ દિવસ આખા વિશ્વમાં ફાયનાન્સિયલ વર્ષની શરૂઆતનો દિવસ પણ છે ! પરંતુ,ભારતીય કેલેન્ડર અને ભારતીય […]
તા. 6.11.1936ના રોજ, સુરતમાં સરદારે આપેલા ભાષણમાં એમણે કહ્યું હતું કે, “વ્યક્તિચૂંટણી જીતાડી શકતી નથી. પક્ષના ઉમેદવારોનું કામ અને એમણે કરેલા પ્રજા કલ્યાણના નિર્ણયો જચૂંટણી માટે મહત્વના હોય છે…” કોઈ પંડિત જવાહરલાલને ગુજરાતમાં બોલાવવાની સૂચના કરે છે.તેમને શાને માટે બોલાવીએ? ચૂંટણી માટે ? તો તો તમારી અને મારી લાજ ન જાય ? આટલું સહનકર્યું, આટલી […]
‘સંવેદના’… આ શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. કવિતાથી શરૂ કરીને સાદા સંવાદમાં, ભાષણમાં અનેલેખનમાં ‘સંવેદના’ની વાતો અવારનવાર વાંચવા મળે છે. સંતાન ધાર્યું કરે તો માતા-પિતાની સંવેદનાઉપર ઉઝરડો પડે, પતિ કે પત્ની જો જરાક અપેક્ષા વિરૂધ્ધ વર્તે કે પોતાના ગમા-અણગમા ખુલ્લા દિલેવ્યક્ત કરે તો જીવનસાથીની સંવેદના ઘવાય, કોઈ જરાક પોતાની મરજી કે ઈચ્છાથી પોતાના અંગતવિચારો કે […]
સંગીતકાર ખેમચંદ પ્રકાશ જેમણે 1939થી 1952 સુધી હિન્દી સિનેમાને ઉત્તમ સંગીતનીભેટ આપી. એમના કેટલાક ગીતો આજે પણ સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સ્મૃતિ છે, એવા આસંગીતકારને જ્યારે એક વિદેશી કંપનીએ રોયલ્ટીના પૈસા મોકલ્યા ત્યારે ખેમચંદ પ્રકાશ તો આજગતમાં નહોતા, પરંતુ શોધખોળ કરતા ખબર પડી કે એમના પત્ની મલાડ સ્ટેશન પર ભીખ માગતાહતા ! ‘મુજરીમ’ નામની […]