Category Archives: DivyaBhaskar

પ્રકરણ – 30 | આઈનામાં જનમટીપ

‘આરોપીએ કન્ફેશન કરી લીધું છે, કેસ રિ-ઓપન થયો છે, માટે પોલીસને રિમાન્ડની જરૂર નથી. આરોપીનેજ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે.’ ન્યાયાધિશનો ચૂકાદો સાંભળતા જ નાર્વેકરના ચહેરા પર તણાવ વધીગયો. કાચી જેલમાં રાહુલ તાવડેના માણસોને દાખલ થતા વાર નહીં લાગે એ વિચાર માત્રથી ધ્રૂજી ઊઠ્યો. બાજુમાંબેઠેલા ખામ્બેની સાથે એની નજર મળી ત્યારે એની આંખોમાં દેખાતો ખૌફ જોઈને […]

દિલ ધડકને દો…

નવરાત્રિના આઠ દિવસમાં 108 એમ્બ્યૂલન્સ સેવાને હાર્ટની સમસ્યાને લગતા 750કોલ આવ્યા છે. માત્ર એક સપ્તાહમાં 25થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો છે જેમાં 13થી 35 વર્ષનાલોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. તબીબો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે જેમાં, કોવિડથીશરૂ કરીને બદલાઈ રહેલી જીવનશૈલી સુધીના અનેક કારણો તપાસવામાં આવી રહ્યા છે, પરંતુ માત્રનવરાત્રિ જ નહીં, છેલ્લા થોડા […]

ઈન્દિરા, ઈમરજન્સી અને ઈમોશનલ મા

31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી તો છે જ, પરંતુ એ ઈન્દિરા ગાંધીની હત્યાનોદિવસ પણ છે. આજથી લગભગ ચાર દાયકા પહેલાં, 31 ઑકટોબર, 1984ના દિવસે નં. 1,સફદરગંજ રોડ પર આવેલા નવી દિલ્હીના વડાપ્રધાનના રહેઠાણના બગીચામાં તેમના બે શિખસંરક્ષકોએ સરકારી હથિયારથી ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખી. આઈરીશ ટેલિવિઝન માટેડૉકયુમેન્ટરીનું ફિલ્માંકન કરતા બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તીનોવને ઈન્ટરવ્યૂ […]

પ્રકરણ – 29 | આઈનામાં જનમટીપ

પકડાયેલા ગુનેગારને મેજિસ્ટ્રેટ સામે હાજર કરીને એની જ્યુડિશિયલ કસ્ટડી અથવા રિમાન્ડ માટે કોર્ટમાં જવુંપડે. નાર્વેકર પૂરેપૂરો તૈયાર હતો. આજે મંગલસિંઘની કોર્ટમાં પેશી હતી. એણે ખૂબ મનોમંથન કર્યું. જો રિમાન્ડ માગેઅને મંગલસિંઘને પોતાના પોલીસ સ્ટેશનમાં લઈ આવવો પડે તો બાપ-દીકરો ભેગા થઈ જાય… પરંતુ, સાથે સાથેસૌથી મોટી સમસ્યા એ હતી કે, પોલીસ રિમાન્ડ દરમિયાન વણીકર જો […]

અંગદાનઃ જીવનદાન; આ નવરાત્રિએ જીવનથી જીવનનો દીપ પ્રગટાવી.

કોવિડના સમયમાં બે વર્ષ સુધી નવરાત્રિ ન થઈ શકી. ગયે વર્ષે લગભગ દરેક માણસે નવરાત્રિને પૂરેપૂરાઆનંદથી માણી… ગુજરાત અને મુંબઈની નવરાત્રિમાં આસમાન-જમીનનો ફેર છે. મુંબઈની નવરાત્રિ સાત-સાડાસાતે શરૂ થઈને રાત્રે દસ વાગ્યે બંધ થઈ જાય છે. કેટલીક જગ્યાએ એમની પાસે બાર વાગ્યાની પરમિશન છે, પરંતુસતત વ્યસ્ત રહેતા મુંબઈગરાઓ મોડી રાત સુધી જાગીને ‘વર્કિંગ ડેઈઝ’માં નવરાત્રિ […]

ફેક પ્રોફાઈલઃ સોશિયલ મીડિયામાં, જીવનમાં અને સંબંધોમાં

એક બીજી વ્યક્તિનું નામ ધારણ કરીને એના નામે પોતાનો ડેટિંગ પ્રોફાઈલ બનાવીને એકપરિણિત પુરુષ, એક સ્ત્રીને મળે છે. બંને જણાં પ્રેમમાં પડી જાય છે. પુરુષ બે સંતાનનો પિતા છે, પરંતુપોતાના લગ્નજીવન વિશે કે બીજી કોઈ વાત એ પેલી સ્ત્રીને જણાવતો નથી જ્યારે સ્ત્રી પોતાનાજીવનની એક એક વાત એને પૂરી પ્રામાણિકતાથી જણાવે છે… પ્રેમમાં પડેલો પુરુષ […]

પ્રકરણ – 28 | આઈનામાં જનમટીપ

‘પ્રેમ?’ પ્રેસ કોન્ફરન્સમાં થોડી સેકન્ડો સુધી સન્નાટો રહ્યો, પછી એક યુવા રિપોર્ટરે ઊભા થઈને પૂછ્યું, ‘પ્રેમની જાળમાંફસાવીને શ્યામા પાસે કેસ પાછો ખેંચાવડાવાની કોઈ ચાલ છે આ?’ મંગલસિંઘે જવાબમાં માત્ર સ્મિત કર્યું, એ છોકરીએ શ્યામાને સીધો સવાલ કર્યો, ‘તમને પણ આ રેપિસ્ટ માટે પ્રેમ છે?’‘આ સવાલ અહીં અગત્યનો નથી.’ શ્યામાએ વાત અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મંગલસિંઘના […]

પુરુષમાં રહેલ રાક્ષસનો નાશ કરે, એ દરેક સ્ત્રી દુર્ગા છે

અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં એક સંવાદ છે… જેમાં એનો હીરો કુમાર એનેબેફામ ચાહતી નાયિકા અલકાને કહે છે, ‘હું એ સ્ત્રી પાસે જતો, એને વીસ રૂપિયા આપતો અને મારાશરીરની તરસ છીપાવીને પાછો ફરતો.’ ‘મને પણ વીસ રૂપિયા આપી દે. માની લે હું એ જ સ્ત્રી છું.’ અલકા કહે છે.‘પણ એ સ્ત્રીનો કોઈ ચહેરો કે નામ […]

મા એટલે નવ રસ, નવ રાત્રિ અને નવજીવન

સ્તનદાત્રી, ગર્ભદાત્રી, ભક્ષ્યદાત્રી, ગુરુપ્રિયા, અમિષ્ટદેવપત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકાસગર્ભા યા ભગિની પુત્રપત્ની પ્રિયા પ્રસુઃ માતૃર્માસા પિતૃર્માસા સો દરસ્ય પ્રિયા તથામાતુઃ પિતૃસ્ચ ભગિની માતુલાનિતથૈવ ચ જનાનાંવેદવિહિતાઃ માતરઃ શોડષઃ સ્મૃતાઃ(બ્રહ્મવૈતર્પુરાણ) સ્તનથી દૂધ પીવડાવનાર, ગર્ભ ધારણ કરનાર, ભોજન કરાવે તે, ગુરુપત્ની, ઈષ્ટદેવતાની પત્ની,પિતાની પત્ની (સાવકી મા), પિતાની દીકરી (સાવકી બહેન), સગીર બહેન, પુત્રવધૂ, સાસુ, નાની દાદી,ભાઈની પત્ની, […]

પ્રકરણ – 27 | આઈનામાં જનમટીપ

પોલીસ કમિશનરના યુનિફોર્મનો કોલર પકડીને એમને હચમચાવતી વખતે શ્યામા ભૂલી ગઈ કે,યુનિફોર્મ પહેરેલા ઓફિસરને હાથ લગાડવો કાયદેસર ગુનો બને છે. મંગલ નથી જડતો, એ જાણીને શ્યામાબેબાકળી થઈ ગઈ હતી. એને અહીં સુધી લાવવા માટે શ્યામાએ ભયાનક સાવધાની રાખી હતી અને ખૂબમહેનત કરી હતી. હવે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા પછી મંગલની ગેરહાજરી એ શ્યામા માટે નવેસરથીઅપમાનનું કારણ […]