1930ના 12 માર્ચની વહેલી સવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી 78આશ્રમવાસીઓ બાપુની સાથે નીકળ્યા… સહુ પગે ચાલીને અમદાવાદથી 390 કિલોમીટર દૂરદાંડીના દરિયા કિનારે અંગ્રેજ સરકારે મીઠા પર લગાડેલા કરને નાબૂદ કરવા માટે સત્યાગ્રહ કરવાનોઈરાદો હતો. સત્યાગ્રહીઓએ અંગ્રેજ સરકારના લાઠીચાર્જને સહન કરીને પણ દાંડીના દરિયા કિનારેમીઠું પકવ્યું… કાયદાને તોડ્યો, પણ હાથમાં ન લીધો! મો.ક. ગાંધી પાસેથી કદાચ એ […]
Category Archives: Madhuban
અનુપમ ખેર, એક વર્સેટાઈલ એક્ટર… એના જીવન-સંઘર્ષ અને અનુભૂતિઓથી ભરેલીઆત્મકથા ‘લેસન્સ લાઈફ ટોટ મી-અનનોઈંગલી’ના કેટલાક અંશ, આજે… એમનો જન્મદિવસ સાતમાર્ચે છે ત્યારે. 67 વર્ષ પૂરા કરી રહેલા આ અભિનેતા સાથે ઈન્ડસ્ટ્રીના ભાગ્યે જ કોઈ અભિનેતાએકામ નહીં કર્યું હોય…’ ”માત્ર દસ વર્ષની ઉંમરમાં મેં મારી આત્મકથા લખવાની શરૂઆત કરી દીધેલી. હું એક એક્ટર,ફિલ્મ સ્ટાર કે એવોર્ડ […]
છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો એક જબરજસ્ત પ્રવાહ શરૂ થયો છે. જેકોઈ જુદું વિચારે, લખે કે પોતાના જુદા અભિપ્રાયને મુક્ત કંઠે વ્યક્ત કરવાનો પ્રયાસ કરે એવી દરેકવ્યક્તિને ચૂપ કરી દેવા કે દબાવી દેવાની એક ઘાતકી રમત સોશિયલ મીડિયા પર રમાઈ રહી છે…પરંતુ, આ કંઈ આજની વાત છે એવું નથી. કેટલાય એવા લેખકો, સાહિત્યકારો, પત્રકારો […]
નાના શહેરમાંથી મોટા શહેરોમાં-મેટ્રોમાં નોકરી કરવા-ભણવા આવતી અનેક છોકરીઓ સાથેબનતા જાતભાતના કિસ્સા આપણે સાંભળતા રહીએ છીએ. એક તરફથી માતા-પિતાની ચિંતા હોયછે કે, દીકરી મોટા શહેરમાં જઈને બગડી તો નહીં જાય ને? અને બીજી તરફ એની કારકિર્દી માટે,એના ઉજ્જવળ ભવિષ્ય માટે જમાના સાથે કદમ મિલાવ્યા વગર પણ ચાલવાનું નથી એ વાત માતા-પિતા સમજે છે. મોટાભાગે મોટા […]
આખો દેશ અને દુનિયાને જેને મહાનાયક તરીકે ઓળખે છે એમણે પોતાની જિંદગીના 80વર્ષ પૂરા કર્યા છે, એ હજી પૂરા જોશ અને ધગશથી કામ કરે છે… એટલું જ નહીં, હજી તો એમનેકેન્દ્રમાં રાખીને નવી સ્ક્રીપ્ટ લખાય છે, નવી ફિલ્મો પ્લાન થાય છે, એની સામે એમના જ પુત્રઅભિષેક બચ્ચન જેમને આજે 46 વર્ષ પૂરા થયા છે, એમણે […]
થોડા વખત પહેલાં અભિયાનના સંસ્થાપક અવિનાશ પારેખે અનેક પ્રસિધ્ધ અને લોકપ્રિયવ્યક્તિઓને આમંત્રિત કર્યાં હતા, એમણે એક વક્તવ્યની સીરિઝ કરેલી જેનો વિષય હતો ‘જો આ મારુંછેલ્લું ભાષણ હોય તો…’ આવતીકાલે, 30 જાન્યુઆરી છે. મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. દિલ્હીમાં પ્રાર્થના સભામાંજતી વખતે એમને નથ્થુરામ ગોડસેએ ગોળી મારી. બાપુ આપણને છોડી ગયા, એટલે એ દિવસેએમનું ભાષણ ન થયું, […]
દુર્ગા સપ્તશતિના ‘અર્ગલા સ્તોત્ર’ નો આ 13મો શ્લોક છે, જેમાં મા દુર્ગા પાસે આશીર્વાદ માગવામાંઆવે છે. માર્કંડેય પુરાણમાં દેવીના અર્ગલા સ્તોત્રનો ઉલ્લેખ છે. 27 શ્લોકોમાં દેવી દુર્ગાના મહામ્ત્યની સાથે સાથેએમની પાસે માંગવાના વરદાનની પણ બહુ સુંદર રીતે વાત કરવામાં આવી છે. માણસને આશીર્વાદ માગતા પણઆવડવું જોઈએ ! આપણે ભૌતિક સુખોની માગણી કરીએ છીએ ત્યારે નાની […]
લગ્નની 50મી એનિવર્સરી ઉજવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ મૂળ દક્ષિણમાંથીઆપણી તરફ આવ્યો છે. દક્ષિણ ભારતમાં લગ્નના 50 વર્ષ થાય ત્યારે ફરીથી લગ્નની આખી વિધિકરવામાં આવે… જેમ પહેલીવાર લગ્ન થયા હતા એમ જ માતા-પિતાને ફરીથી વર-કન્યા બનાવીનેસંતાનો અને સંતાનોના ય સંતાનોની હાજરીમાં ફરીથી એ જ ઉત્સાહ, બલ્કે એના કરતાં વધુધામધૂમથી પરણાવવામાં આવે. […]
આજથી નવું વર્ષ શરૂ થાય છે. 2022 પૂરું થયું અને 2023… શરૂ થાય છે ત્યારે માત્ર એકનવું વર્ષ નહીં, પરંતુ 365 નવા કોરા કાગળ આપણને સૌને મળે છે. એક નવી નક્કોર કોરી ડાયરીજેના બધા જ દિવસો હજી ભરવાના બાકી છે. આ દિવસોને સૌ પોતાની રીતે ભરશે. કોઈકએપોઈન્ટમેન્ટથી અને કોઈક ડિસએપોઈન્ટમેન્ટથી… કોઈક વ્યવસાયથી તો કોઈક વ્યવહારથી, […]
આપણે બધા નવા વર્ષની તૈયારીમાં લાગી ગયા છીએ. સ્કૂલમાં વેકેશન અને સાથે સાથેપરિવારના પારિવારિક પ્રવાસનું આયોજન પણ ક્યારનું થઈ ગયું છે… ડિસેમ્બરમાં જે ઠંડીનીઆપણને અપેક્ષા હતી એ હજી સુધી અનુભવાતી નથી, એ વાતે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણનીચિંતા કરનારા લોકોએ નવેસરથી ચેતવણી ઉચ્ચારવાની શરૂ કરી છે. નલિયા અને ભૂજમાં ડિસેમ્બરની22મી તારીખ સુધી 32 સેલ્સિયસ ગરમી હોય […]