ફેબ્રુઆરી, 1947 હૈદરાબાદમાં એક મુશાયરો હતો. મુશાયરામાં એક ખૂબસુરત છોકરી બેઠીહતી. સફેદ કુર્તો, સફેદ સલવાર અને ઈન્દ્રધનુષી રંગનો દુપટ્ટો. એ મુશાયરામાં જ્યારે એક ઊંચો-પાતળો છોકરો પોતાના બુલંદ અને ઘૂંટાયેલા અવાજ સાથે શેર પઢવા લાગ્યો ત્યારે એ ખૂબસુરતછોકરી સ્તબ્ધ થઈને એને સાંભળતી રહી. એની નઝમ પૂરી થઈ અને લોકોનું ટોળું કૈફી આઝમી,સરદાર જાફરી અને મજરૂહ સુલ્તાનપુરીના […]
Category Archives: Vama
જીસસનો અંગત શિષ્ય જુડાસ એમના વિશે માહિતી આપીને એમના મૃત્યુનું કારણબન્યો. પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરીને કંસ મથુરાની ગાદી પર બેસી ગયો, પોતાના જ ભાઈવાલીની હત્યા કરીને સુગ્રીવ સિંહાસન પર બેઠો અને રાવણની વિરુધ્ધ માહિતી આપનાર બીજું કોઈનહીં, પરંતુ એનો ભાઈ વિભિષણ હતો. ઝાંસીની રાણીનો અંગત વિશ્વાસુ વ્યક્તિ પીર અલીઅંગ્રેજોનો મુખબીર બની ગયો, નવાબ સિરાજ […]
એક વ્યક્તિ કે વિચાર પોતાના જીવનને કઈ રીતે બદલી શકે એનો સૌથી મોટો દાખલોઆપણી નજર સામે સરદાર વલ્લભભાઈ પટેલનો છે. બાળપણથી જ એમનું મનોબળ દૃઢ હતું, એવાત સૌ જાણે છે, પરંતુ એમણે એ દૃઢ મનોબળનો ઉપયોગ કરવાની શરૂઆત કરી એ પહેલાંના સમયવિશે બહુ ઓછું લખાયું કે કહેવાયું છે. બેરિસ્ટર થયેલી એક વ્યક્તિ જેને ભારતના ઈતિહાસમાં […]
કોઈ એક દેશ કે ધર્મ સામે જ્યારે આપણને અણગમો કે વિરોધ હોય ત્યારે એ દેશનું સાહિત્ય,કલા અને સંગીત પણ આપણને ક્યારેક વિરોધ કરવા પ્રેરે છે… સત્ય એ છે કે, કલા, સંગીત અનેસાહિત્યને દેશકાળ કે ધર્મના સીમાડા ન હોવા જોઈએ. કલા સારી અથવા ખરાબ હોય, સ્વધર્મી કેવિધર્મી ન હોઈ શકે! 1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે મુંબઈ […]
‘તુમ એક અજીબ ઔરત હો. બહોત હી એટ્રેક્ટિવ હો, એક ફાયર હૈ તુમમેં… લેકિન તુમ્હારેસાથ જી સકે, તુમકો ઝેલ સકે ઐસા મર્દ નહીં મિલેગા તુમ્હે !’ રાજકપૂરે જ્યારે આ વાત એમને કહીહતી ત્યારે એ હસી પડેલા, પરંતુ 75 વર્ષની ઉંમર સુધી એકલાં રહેલાં નાદિરાજીને કદાચ પછીથીરાજ સા’બની વાત સાચી લાગી હશે. કેડબરીઝની બાજુમાં વસુંધરા નામના […]
સાતમી ઓક્ટોબર, 2010… ચેન્નાઈમાં મહાલક્ષ્મી અને એના પતિ હેમચંદર પોતાનાજ ઘરમાં લાગેલી આગમાં બળીને ભસ્મ થઈ ગયા. એમના ઘરની ડોમેસ્ટિક હેલ્પ કરનારી વ્યક્તિએફોન કરીને ફાયરબ્રિગેડને બોલાવી, પરંતુ એ પહેલાં ઘરની બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, કબાટમાં રહેલાકાગળો, રૂપિયાની નોટોની સાથે સાથે પતિ-પત્ની બંને પણ રાખના ઢગલામાં ફેરવાઈ ગયાં હતાં.જાણીને નવાઈ લાગશે કે મહાલક્ષ્મી, વરદરાજન મુદ્દલિયારની પુત્રી હતી. […]
આવતીકાલે, 26 સપ્ટેમ્બર… મોટાભાગના લોકો 26 સપ્ટેમ્બરને ‘દેવ આનંદ’નાજન્મદિવસ સાથે જોડે છે. ભારતીય સિનેમાના એવરગ્રીન કલાકાર, રોમેન્ટિક હીરો, પ્રોડ્યુસર,ડિરેક્ટર… હા, પરંતુ 26 સપ્ટેમ્બરની એક બીજી ઓળખ છે. આજે ભારતમાં જો દીકરીઓ ભણીશકે છે, દેશની સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે, સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ શકી છે તો એને માટેઆખો દેશ જેનો આભારી છે એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર […]
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.ઝળાઝળાંનો મોહતાજ નથી,મને મારું અજવાળું પૂરતું છે,અંધારાનાં વમળને કાપે,કમળ-તેજ તો સ્ફુરતું છે.ધુમ્મસમાં મને રસ નથી,હું ખુલ્લો અને નિખાલસ છું.પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.કુંડળીને વળગવું ગમે નહીં.ને ગ્રહો કને શિર નમે નહીં.કાયરોની શતરંજ પર જીવસોગઠાબાજી રમે નહીં.હું […]
આપણે અનેકવાર આપણા ઉપનિષદોમાં ‘શુકદેવજી’ નું નામ સાંભળ્યું છે. પરીક્ષિતનેભાગવતની કથા શુકદેવજી સંભળાવે છે… પરંતુ, આ શુકદેવજી છે કોણ? એ જાણવા માટે આપણેસતયુગ સુધી જવું પડે. એક કથામાં કહ્યું છે કે, કૈલાસ ઉપર શિવજી અને પાર્વતીજી વાતો કરતા હતા.દરમિયાનમાં પાર્વતીજીએ અમરકથા સાંભળવાની હઠ લીધી. અમરકથા સાંભળે તે ક્યારેય મૃત્યુ નપામે એવું વરદાન છે તેથી શિવજીએ […]
જેની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હોત, એવા એક ઓલટાઈમ સ્ટારનીસ્મશાન યાત્રા 20 લોકો સાથે સંપન્ન થઈ ગઈ! કોરોનાના કપરાકાળ દરમિયાન 30 એપ્રિલ,2020ના દિવસે રિશી કપૂરનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવાર સિવાય કોઈનેય સ્મશાન યાત્રામાંસામેલ થવાની પરવાનગી મળી નહીં! પોતાના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માટે એ જીવ્યાનહીં, એવી જ રીતે એમની ફિલ્મ ‘શર્માજી નમકીન’ […]











