આજે, પહેલી મેના દિવસે ગુજરાતના સ્વતંત્ર રાજ્યને અસ્તિત્વમાં આવ્યાને 62 વર્ષ પૂરાંથાય છે ત્યારે નવી પેઢી માટે ગુજરાતના જન્મથી શરૂ કરીને આજ સુધી વિતેલા ઈતિહાસ પર એકનજર નાખવી લાઝમી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા. બ્રિટિશશાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માંબોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે […]
Category Archives: DivyaBhaskar
“અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પરંતુ મારી મમ્મી અમને ચેનથી રહેવા દેતી નથી…લગ્નને સવા બે વર્ષ થયા, અંતે અમે છુટા પડવાનું નક્કી કર્યું છે. ઝઘડો અમારી વચ્ચે નથી તેમ છતાં, અમેસાથે રહી શકતા નથી.” એક 27 વર્ષનો વાચક ફોન ઉપર કહી રહ્યો હતો. એષા દાદાવાલાનો લેખ ‘માઅને પત્ની વચ્ચે બેલેન્સનું કામ પુરુષ જ કેમ […]
આપણે બધા જ્યારે પોતપોતાના ઘરોમાં બંધ હતા ત્યારનો સમય યાદ કરો. 2019નોઉનાળો આપણને આટલો આકરો નહોતો લાગ્યો એટલું જ નહીં, 2019નો વરસાદ પણ વધુ અનેસપ્રમાણ હતો. અર્થ એ થયો કે, બિનજરૂરી પોલ્યુશન જો બચાવી શકીએ તો પર્યાવરણ સાચવીશકાય એમ છે. આંખો મીંચીને વાપરવામાં આવતા પ્લાસ્ટિક વિશે કોઈ દિવસ વિચારી જોજો. લગભગ દરેકવસ્તુ પ્લાસ્ટિકમાં પેક કરવામાં […]
રેડિયો ઉપર એક ગીત સંભળાયું, મહેશ ભટ્ટની ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’નું એ ગીત પોતાનાસમયમાં બહુ લોકપ્રિય થયેલું. ‘ઘુંઘટ કી આડ સે દિલબર કા, દિદાર અધૂરા રહેતા હૈ… જબ તક ના પડેઆશિક કી નજર સિંગાર અધૂરા રહેતા હૈ…’ આમ આ ગીતમાં અજુકતુ કે ગળે ન ઉતરે એવું નથી, પણજો વિચારીએ તો સમજાય કે આપણા […]
રૂક્મિણી પત્ર લખીને સદેવ નામના બ્રાહ્મણને આપે છે. સદેવને રસ્તામાં દંડકવન થઈનેભૃગુકચ્છ (ભરૂચ) થઈને જ્યારે પસાર થતો હોય છે ત્યારે રોકવામાં આવે છે. એ પત્રમાં શું છે એજાણીને શિશુપાલનો જાસુસ એને માહિતી પહોંચાડે છે. બ્રાહ્મણને મારી ન શકાય માટે એની હત્યાથતી નથી, જેથી સદેવ નામનો એ બ્રાહ્મણ અંતે પત્ર લઈને દ્વારિકા પહોંચે છે.આ વિશ્વનો પ્રથમ […]
‘વેડનેસ ડે’ નામની એક ફિલ્મમાં જ્યારે એક ધમકી આપતા આતંકવાદીને ટ્રેસ કરવાનો છે ત્યારેએક યુવાન છોકરાને બોલાવવામાં આવે છે. એના પહેરવેશ અને તદ્દન કેઝ્યુઅલ અપ્રોચને જોઈનેપોલીસ કમિશનર ગુસ્સે થઈ જાય છે. એ પોતાના સહકર્મીને પૂછે છે, ‘યે ઢૂંઢેગા?’ અંતે એ છોકરો જધમકી આપતા એક કોમનમેન (નસરુદ્દીન શાહ)નું લોકેશન ટ્રેસ કરી આપે છે! એવી જ રીતે […]
પેટ્રોલ, ડિઝલ, કઠોળ, ઈલેક્ટ્રોનિક્સ વાહન, તેલ, ખાંડ, લોખંડ, સિમેન્ટ… આ લિસ્ટઆપણે ઈચ્છીએ ત્યાં સુધી લંબાવી શકાય એમ છે. છેલ્લા એક હજાર દિવસમાં થયેલા ભાવવધારાનોગ્રાફ કાગળની બહાર નીકળી જાય એટલો ઊંચો છે. કોરોનાએ હજી પોરો ખાધો છે, કશું પૂરું થયુંનથી. ચાઈના અને મધ્ય યૂરોપમાંથી હજી કોરોનાના કેસીસ સંભળાયા કરે છે. જૂનમાં ચોથો વેવઆવવાની આગાહીઓ કે અફવાઓ […]
‘પોઝિટિવ’ શબ્દ સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય… છેલ્લા બે વર્ષમાં આ શબ્દએ આપણનેડરાવ્યા છે. રિપોર્ટ ‘પોઝિટિવ’ હોય, એનાથી ભય લાગે એ વાત કંઈ માત્ર કોરોના સાથે જોડાયેલી નથી.કોરોનાકાળમાં આપણને ‘વાઈરસ’ શબ્દ સાથે જરા ગાઢ ઓળખાણ થઈ. હવામાં, પાણીમાં, શ્વાસમાંઅને સ્પર્શમાં ફેલાતો આ વાઈરસ આખા વિશ્વને ડરાવી ગયો. એ રોગમાં આપણે બધા એવા તોઅટવાયા ને સપડાયા […]
નડિયાદની યુવતિ ઉપર લવ જેહાદમાં થયેલા અત્યાચારોની કથા આપણે સાંભળતા રહ્યા…આ કથા પહેલીવાર નથી કહેવાઈ ને કદાચ એની એકલીની છે, એવું પણ નથી. એક વ્યવસ્થિતષડયંત્રમાં યુવતિઓને ફસાવીને એમના ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલે છે. સ્કૂલ કેકોલેજમાં ભણતી સગીર કે પુખ્ય યુવતિઓ ફિલ્મો અને ટેલિવિઝન જોઈને મનોમન કોઈ રોમેન્ટિકપ્રેમની કલ્પના કરે છે, આમાં એમનો વાંક […]
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, ‘સંશયાત્મા વિનશ્યતિ’ (સંશય રાખનારનો નાશ થાય છે).જે લોકોને પોતાનામાં, પરિસ્થિતિમાં, પ્રવૃતિમાં કે પરમતત્વોમાં શ્રધ્ધા નથી હોતી એવા લોકો પોતાનાસંશયમાં પોતે જ પીડાય છે. જેમને શ્રધ્ધા હોય છે, કોઈ એક વસ્તુ એમને માટે જીવન અને એની સાથેજોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો સરળ બની જાય છે. આપણે નરસિંહ મહેતા, મીરાં કે કબીરજીજેવા સંતોની […]