એક ગરીબ માણસ એક દિવસ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૈસાવાળા લોકો પોતાનાપૈસાના જોરે આગળ જઈ રહ્યા હતા. એ માણસ જેટલીવાર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો એટલીવારએને મંદિરના પૂજારી પાછળ ધકેલી દેતા. એ માણસ સારા એવા સમય સુધી મંદિરમાં પ્રવેશવાની મથામણકરતો રહ્યો. પછી નિરાશ થઈને પાછો જતો હતો ત્યારે એને એક વ્યક્તિ મળી. એ વ્યક્તિએ […]
Category Archives: Rasrang
આપણે બધાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ નિરાશા અને નાકામી, મૃત્યુ અનેબીમારી, સરકારની અસફળતા કે ઈનફ્રાસ્ટ્રક્ચરનો અભાવ… આર્થિક સંકડામણ અને સતત થઈ રહેલા અપમૃત્યુ…સવાલો અનેક છે, જવાબ કદાચ કોઈની પાસે નથી. આ મહામારી માનવસર્જિત છે કે કુદરતનો કહેર છે એ વિશે પણઆપણે હજુ નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. રોજ સમાચાર જોઈને […]
ગયા અઠવાડિયે અખબારોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું… એક દોઢ વર્ષનીદીકરીને ગળે ટૂંપો દઈને એનું ખૂન કર્યા પછી માએ આત્મહત્યા કરી ! આમ તો આ સમાચારમાં કશું નવું નથી. છેલ્લા કેટલાંયસમયથી આપણે આવા સમાચારો વાંચતાં જ રહીએ છીએ. આ પહેલાં પણ બે ભાઈઓએ પોતાના આખા પરિવારોને મોતનામોઢામાં ધકેલી પોતે પણ આત્મહત્યા કરી […]
છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કહેરમાં સતત વધારો નોંધાય છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અંશતઃલોકડાઉન, ‘બ્રેક ધ ચેઈન’ની શરૂઆત થઈ છે. આ પરિસ્થિતિ વહેલી-મોડી ગુજરાત સુધી આવશે એવા ભયમાં બધા ફફડી રહ્યાછે. હોસ્પિટલની સામે ઊભેલી 20-25 એમ્બ્યુલન્સની લાઈન કે ખુટવા માંડેલા બેડ્સ, સુરતમાં પીગળી રહેલી સ્મશાનનીચીમની કે કબ્રસ્તાનમાં જગ્યા ખુટવાને કારણે અગ્નિદાહની છૂટ આપી રહેલા […]
કોરોના શરૂ થયો ત્યારે, સહુ માનતા હતા કે આ થોડા વખતની રમત છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી સહુને સમજાયું કે આસહેલાઈથી પીછો છોડે એવી બીમારી નથી. લગભગ 11 મહિના સુધી ડરીને, સહેમીને, સાવધાની રાખીને જીવ્યા પછી, ઉત્સવોઊજવવાનું ટાળ્યા પછી અચાનક જ ચૂંટણી જાહેર થઈ. ટોળેટોળા જાહેર સભાઓમાં ભેગાં થયા અને કોરોનાનો એક નવો સ્ટ્રેઈનશરૂ થયો. […]
મહાભારતના 115મા અધ્યાય (આદિપર્વ)માં કુંતિએ પુત્રને જન્મ આપ્યો એ જાણીને દુઃખમાં મુઢ બનેલી ગાંધારીએપોતાના પતિ ધ્રૃતરાષ્ટ્ર જાણે નહીં તેમ બે વર્ષ સુધી પોતાના ગર્ભમાં સેવેલી માંસપેશીને ક્રોધમાં પ્રહાર કરીને બહાર કાઢી… એજ્યારે માંસપેશીને ફેંકી દેવા નીકળી ત્યારે દ્વૈપાયન મુનિએ એને ઘી અને વનસ્પતિથી ભરેલા સો કુંડા તૈયાર કરાવવાનું કહ્યું.માંસપેશીના 101 ટુકડા કરીને પ્રત્યેક ટુકડાને એ […]
તા. 24.3.2021, બુધવાર સવારના છાપાંમાં જાહેરાત કરવામાં આવી કે, હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસીઅથવા વેક્સિન આપવામાં આવશે. એક રીતે જોવા જઈએ તો આ પગલું ડહાપણ ભરેલું ગણાવી શકાય. સરકારી નિયમ અનુસારપહેલાં ફક્ત સિનિયર સિટિઝનને વેક્સિનનું પ્રાધાન્ય આપવાનું નક્કી થયું હતું. વધતા જતા કોરોનાના આંકડા જોઈને કદાચસરકારને આ નિર્ણય કરવાની ફરજ પડી હોય એમ […]
‘બીજું કઈ થઈ શકે એમ જ નહોતું. અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો…’ એક રેકોર્ડિંગમાં સુરતના એક ભાઈ પોતાના મિત્રોને કહે છે, ‘આ વસ્તુ કરવાની જ હતી ને કરવી જ પડે એમ હતી… અમારું શું થશે એ કંઈ નક્કી નથી’. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરતમાં બનેલી એક ઘટનાએ ચકચાર જગાવી હતી. કેટલાક લોકોએ એને સમાજ […]
1930ની 12મી માર્ચે ભારતના ઈતિહાસનું એક મહત્વનું પાનું લખાયું. મોહનદાસ કરમચંદ ગાંધીએ સાબરમતી આશ્રમથી એ દિવસે નવસારી નજીક આવેલા દાંડીના દરિયાકિનારા તરફ જવા માટે 79 લોકોને લઈને કૂચ કરી. દાંડીના દરિયાકિનારે એમણે મીઠું પકવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લાગ્યો! તે દિવસે ગાંધીજીએ કહ્યું હતું, “યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે…. જે મનુષ્ય સત્યપરાયણ રહે […]
“ડિયર ડેડ, અપનો સેં કબ તક લડેંગે? કેસ વિડ્રોઅલ કર લો. અબ નહીં કરના… આયેશા લડાઈ કે લિએ નહીં બની હૈ…પ્યાર કરતે હૈં આરિફ સે. ઉસે પરેશાન થોડી ના કરેંગે ? અગર ઉસે આઝાદી ચાહિએ તો ઠીક હૈ, વો આઝાદ રહે. અપની જિંદગી તો યહીં તક હૈ… મૈં ખુશ હું કી મૈં અલ્લાહ સેં મિલુંગી […]











