‘મધર્સ ડે’ના દિવસે માનો મહિમા કરવામાં આવે છે. આપણને બધાને એવું શીખવવામાંઆવ્યું છે કે, ‘મા ત્યાગની મૂર્તિ છે, બલિદાનની દેવી છે, એણે તો છોડતાં જ શીખવાનું, સંતાનકુસંતાન બની શકે, પણ માતાએ ક્યારેય કુમાતા નહીં બનવાનું…’ આ બધું એક મર્યાદા સુધી સાચું છે,પરંતુ એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જાય એ પછી પણ જો ‘મમ્મી’ ત્યાગ, બલિદાન, ક્ષમાની […]
Author Archives: kaajal Oza Vaidya
ફિલ્મસ્ટાર્સના લફરાંના સમાચાર યુટ્યુબની ચેનલથી શરૂ કરીને આપણી કિટિ પાર્ટીઓ અનેસામાજિક સમારંભોમાં ભેગાં થયેલા લોકો માટે મનોરંજક ચર્ચાનો વિષય રહ્યા છે. આજે નહીં, આજથી50-60 વર્ષ પહેલાં પણ ફિલ્મસ્ટાર્સના અંગત સંબંધો સતત સામાન્ય માણસમાં કુતૂહલ અને આશ્ચર્યનોવિષય હતા જ. શોભના સમર્થ અને મોતીલાલ હોય કે દેવિકા રાણી અને હિમાંશુ રોય… સ્ત્રી-પુરુષનાસામાન્ય સંબંધો કરતાં આ ફિલ્મસ્ટાર્સના સંબંધો […]
આજે, પહેલી મેના દિવસે ગુજરાતના સ્વતંત્ર રાજ્યને અસ્તિત્વમાં આવ્યાને 62 વર્ષ પૂરાંથાય છે ત્યારે નવી પેઢી માટે ગુજરાતના જન્મથી શરૂ કરીને આજ સુધી વિતેલા ઈતિહાસ પર એકનજર નાખવી લાઝમી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા. બ્રિટિશશાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માંબોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે […]
“શું ખબર ગુજરાતના?” અને હવે, “ખુશ ખબર”ના શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવતીગુજરાત સરકારની ડોક્યુમેન્ટરી ફિલ્મો સિનેમા થિયેટરમાં ફિલ્મોની પહેલા બતાવવામાં આવે છે.જેમાં ડેવલપમેન્ટ અને સરકારી યોજનાઓના અમલીકરણની વાત લોકો સુધી પહોંચે એવો પ્રયાસભાજપની સરકાર કરી રહી છે. આપણે બધા ‘વિકાસ’ શબ્દની મજાક કરીએ છીએ. આપણાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘અચ્છે દિન આયેંગે’ અથવા ‘વિકાસ’ના વચનો સાથે […]
“અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પરંતુ મારી મમ્મી અમને ચેનથી રહેવા દેતી નથી…લગ્નને સવા બે વર્ષ થયા, અંતે અમે છુટા પડવાનું નક્કી કર્યું છે. ઝઘડો અમારી વચ્ચે નથી તેમ છતાં, અમેસાથે રહી શકતા નથી.” એક 27 વર્ષનો વાચક ફોન ઉપર કહી રહ્યો હતો. એષા દાદાવાલાનો લેખ ‘માઅને પત્ની વચ્ચે બેલેન્સનું કામ પુરુષ જ કેમ […]
આપણે બધા જ્યારે પોતપોતાના ઘરોમાં બંધ હતા ત્યારનો સમય યાદ કરો. 2019નોઉનાળો આપણને આટલો આકરો નહોતો લાગ્યો એટલું જ નહીં, 2019નો વરસાદ પણ વધુ અનેસપ્રમાણ હતો. અર્થ એ થયો કે, બિનજરૂરી પોલ્યુશન જો બચાવી શકીએ તો પર્યાવરણ સાચવીશકાય એમ છે. આંખો મીંચીને વાપરવામાં આવતા પ્લાસ્ટિક વિશે કોઈ દિવસ વિચારી જોજો. લગભગ દરેકવસ્તુ પ્લાસ્ટિકમાં પેક કરવામાં […]
એ વાત હજી બહુ જૂની નથી થઈ, જ્યારે સિનેમાના સ્ટાર્સ નાના પડદા પર-ટેલિવિઝન પરઆવતાં અચકાતા હતા. ટેલિવિઝન સીરિઝ કે શોમાં આવવાનો અર્થ એવો થતો કે એ સ્ટારનીસિનેમાની કારકિર્દી હવે પૂરી થવામાં કે લપેટાઈ જવામાં છે! બચ્ચન સાહેબે ‘કૌન બનેગા કરોડપતિ’થીટેલિવિઝનના પડદે આગમન કર્યું. એ પછી શાહરુખ, સલમાન અને હવે કંગના રણોત સુધી સૌનેટેલિવિઝનના નાના પડદા […]
રેડિયો ઉપર એક ગીત સંભળાયું, મહેશ ભટ્ટની ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’નું એ ગીત પોતાનાસમયમાં બહુ લોકપ્રિય થયેલું. ‘ઘુંઘટ કી આડ સે દિલબર કા, દિદાર અધૂરા રહેતા હૈ… જબ તક ના પડેઆશિક કી નજર સિંગાર અધૂરા રહેતા હૈ…’ આમ આ ગીતમાં અજુકતુ કે ગળે ન ઉતરે એવું નથી, પણજો વિચારીએ તો સમજાય કે આપણા […]
રૂક્મિણી પત્ર લખીને સદેવ નામના બ્રાહ્મણને આપે છે. સદેવને રસ્તામાં દંડકવન થઈનેભૃગુકચ્છ (ભરૂચ) થઈને જ્યારે પસાર થતો હોય છે ત્યારે રોકવામાં આવે છે. એ પત્રમાં શું છે એજાણીને શિશુપાલનો જાસુસ એને માહિતી પહોંચાડે છે. બ્રાહ્મણને મારી ન શકાય માટે એની હત્યાથતી નથી, જેથી સદેવ નામનો એ બ્રાહ્મણ અંતે પત્ર લઈને દ્વારિકા પહોંચે છે.આ વિશ્વનો પ્રથમ […]
આપણે ઉત્સવપ્રિય છીએ. ભારતીય જનસમાજ ઉત્સવ ઊજવવાનું કારણ શોધી કાઢે છે.આપણે જન્મની સાથે સાથે મૃત્યુને પણ (અગિયારમું, બારમું, તેરમું) ઊજવીને આપણા સનાતનધર્મની તત્વજ્ઞાનની અને જીવનની સાથે સાથે મૃત્યુના સ્વીકારની અદભુત પરંપરાને માણીને ઉછર્યાછીએ. જન્મ, યજ્ઞોપવિત, લગ્ન કે સિમંત, જેવા અનેક પારિવારિક ઉત્સવોની સાથે સાથેતારીખિયામાં આવતા ઉત્સવો પણ આપણે માટે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા […]