Author Archives: kaajal Oza Vaidya

ભાગઃ 1 | હું હતી ત્યારે મારી નવલકથાઓને સફળતા ન મળી, પરંતુ 2024માં એની ફિલ્મો અત્યંત સફળ

નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ મારું નામ જેઈન ઑસ્ટિન છે.આજે દુનિયાના કેટલાય લોકો મારી લખેલી નવલકથા પરથી બનેલી ફિલ્મો જોઈ રહ્યા છે.19મી સદીની શરૂઆતમાં લખાયેલી આ નવલકથાઓ સેન્સ એન્ડ સેન્સિબિલિટી (1811), પ્રાઈડએન્ડ પ્રેજ્યુડિસ (1813), મેન્સફિલ્ડ પાર્ક (1814), એમ્મા (1816), નોર્થરેન્જર એબી (1818),પર્સ્યુએશન (1818), લેડી સુઝાન (1871) આ નવલકથાઓ પોતાના સમયથી […]

હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશ મેં અબ એનડીએ હૈ!

ભાજપને 38.09 ટકા અને કોંગ્રેસને 23.31 ટકા વોટ મળ્યા, નીતિશ કુમાર,ચંદ્રાબાબુ નાયડુ અને નરેન્દ્ર મોદી મળીને સરકાર બનાવી… આ પહેલાં અટલ બિહારી વાજપાયીએઆવી એક અલાયન્સ ગવર્નમેન્ટ ઊભી કરેલી. જેના પરિણામો વિશે આપણે સહુ જાણીએ છીએ. ક્યારેક એક વ્હોટ્સએપ પર વાંચેલું, ”આવી ‘મિલીજુલી સરકાર’ બને ત્યારે એનીસ્થિતિ ટ્યૂબટોપ અથવા ઑફ શોલ્ડર ડ્રેસ જેવી હોય છે. કેટલાંક […]

યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ

-સિતાંશુ યશશ્ચંદની એક કવિતા,મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.એવાં રેલાયાં પાણી કે પડ્યાં ચઢાણો ખોટ્ટાં,ડૂબેલા વસવાટોમાં ઊભાં ઘર છુટ્ટાં છુટ્ટાં.પગલી ને પથ તણા પ્રણયની અફવાઓ પણ ખૂટી.રહ્યાસહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વણાંક,ભીની સહી પર ધૂળ જરા ભભરાવું,ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી,મનના મૂળ સમયની શીશી આખર ફૂટી.આપણા દેશમાં પુરુષની આંખમાં આંસુ-બહુ સામાન્ય દૃશ્ય […]

પ્રકરણ – 61 | આઈનામાં જનમટીપ

મુલતાનની વફાદારી ઓમ અસ્થાના સાથે જ હતી. શિવે જે કંઈ કહ્યું એ મુલતાને સાંભળી તો લીધું, પરંતુએના મનમાં ચણચણાટ થવા લાગી. આટલા વર્ષોથી આ ત્રણ ભાઈઓની સાથે રહીને મુલતાન પણ માણસો અનેપરિસ્થિતિઓને સૂંઘતા શીખી ગયો હતો.શિવ સાથે વાત કરીને એ શિવના ઓરડામાંથી બહાર નીકળ્યો. એનું મગજ અનેક ઘડી ઝડપે ચાલવા લાગ્યુંહતું. જો ઓમ અસ્થાના અને […]

“આઈ ડેર”: રાઈઝ એન્ડ ફોલ ઓફ કિરણ બેદી

આજે 9 જૂન. ભારતીય આઈપીએસ અધિકારી કિરણ બેદીનો જન્મદિવસ. હવે તોદેશની કેટલીય છોકરીઓ આઈપીએસ બની છે અને કેટલીય આઈપીએસ બનવાના સપનાંજુએ છે-મહેનત કરે છે ત્યારે એમની આત્મકથા ‘આઈ ડેર’ના કેટલાક અંશ… 1972ના જુલાઈમાં મારી પસંદગી ભારતની પહેલી મહિલા આઈપીએસ તરીકે થઈત્યાં સુધી મેં આ જ નોકરી કરી. આઈપીએસના ઈન્ટરવ્યૂમાં મને એવી સલાહ આપવામાંઆવેલી કે પુરુષોના […]

દિલ સે નિભાના હૈ જિમ્મેદારી કો, ના કિતાબોં મેં છૂપી, ના જાદુ કી છવિ મેં બસાતી હૈ

આજથી સાત વર્ષ પહેલાં લોઅર પરેલના એક પબમાં આગ લાગેલી. કમલા મિલકમ્પાઉન્ડમાં આવેલા આ પબમાં 20-22 લોકો ગુજરી ગયા. 14 લોકોનું મોત ધૂમાડામાં શ્વાસઘૂંટાવાથી થયું. દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષમાં આગથી 177 લોકોના મોતથયા છે. 99 ઈમારતોમાં ઈમર્જન્સી સીડી નથી, જૂના વાયરિંગ બદલાતા નથી અને એથી આગળવધીને ફાયર સેફ્ટીના નિયમ 54 વર્ષમાં […]

ભાગઃ 6 | હું મારા દીકરાની પહેલી ફિલ્મ જોવા જીવી ન શકી

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ સંજય જ્યારે સ્કૂલથી પાછો આવ્યા ત્યારે એણે આગળ ભણવાની ના પાડી દીધી. એણે કહ્યુંકે, એને ભણવામાં જરાય રસ નહોતો. હું તો એને ડોક્ટર બનાવવા માગતી હતી, પરંતુ એણે એકદિવસ અભિનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. સુનીલને બહુ ગમ્યું નહીં, પરંતુ અભિનેતાની જિંદગીઅસુરક્ષિત […]

હું જ બ્રહ્મ છું: અસ્તિત્વ અર્થહીન ન હોઈ શકે

જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી, ક્યારેકફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ જાય છેઅને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે, ત્યારેપ્રશ્ન થાય છે કે, શું […]

પ્રકરણ – 60 | આઈનામાં જનમટીપ

‘એને કોઈપણ રીતે એના ઘરની બહાર કાઢ.’ મંગલસિંઘ કહી રહ્યો હતો.‘પણ હું… કેવી રીતે?’ શફક માટે તો એક બાજુ તો કૂવો અને એક બાજુ ખાઈ હતી. એક તરફથી શિવ એનેપોતે કહેલું બયાન આપવા મજબૂર કરી રહ્યો હતો ને બીજી તરફ મંગલસિંઘ એને આગ્રહ કરી રહ્યો હતો કે, એ શિવનેએના સુરક્ષિત કિલ્લામાંથી ગમે તેમ કરીને બહાર […]

કામ કરવાના બે કારણઃ અંગત આનંદ અને આર્થિક ઉપાર્જન

‘હું મારી જાતને જ રજા માટે અરજી કરું છું અને પછી હું જ એ અરજીને નકારી દઉ છું’ આ વાતયુરોપિયન બિઝનેસ ટાઈકુન બર્નાર્ડ આર્નોલ્ટે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. એ પછી એમને મેનિકડિપ્રેસિવ એટેક આવ્યો. દીપિકા પાદુકાણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘બહારનું પ્રેશર અને હરિફાઈનોભય એટલો બધો હોય છે કે આપણે આપણી જાતને જ […]