આ લખાય છે ત્યારે ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે અથવા ચોમાસાના વાદળઘેરાવા લાગ્યા છે. વરસાદ ફિલ્મી ગીતોથી શરૂ કરીને, કવિતા, રોમેન્સ, ફાઈટ અને રહસ્યસુધી તમામ જગ્યાઓએ પોતાનો કિરદાર નિભાવે છે. જૂન-જુલાઈથી શરૂ કરીને ઓક્ટોબરમહિના સુધી આખો દેશ આકાશમાંથી વરસતા અમૃતની પ્રતીક્ષા કરે છે. દુઃખની વાત એ છેકે, આપણે બધા જ આકાશમાંથી આવતા પાણી ઉપર આધારિત […]
Author Archives: kaajal Oza Vaidya
‘અમે અમુક ધર્મના, અમુક પંથમાં માનીએ છીએ એટલે અમે એ જ ધર્મના બીજાપંથના મંદિરોમાં ન જઈએ.’ કહીને શાળામાંથી એક મંદિરની મુલાકાતે જતી ટ્રીપમાંથી પોતાનાદીકરાનું નામ કેન્સલ કરવાની વાલીએ વિનંતી કરી. શાળાની ટ્રીપ બીજી અનેક જગ્યાઓએ પણજવાની હતી, સાથે આ મંદિર પર એનો હિસ્સો હતું, પરંતુ એમનું સંતાન ‘એ’ મંદિરમાં નહીં જાય, એવાહઠાગ્રહ સાથે એમણે દીકરાને […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ તમને કદાચ જાણીને નવાઈ લાગે, પરંતુ 1800ની એ સદીમાં મારા ઘરનું વાતાવરણપ્રમાણમાં ઘણું મુક્ત અને બુધ્ધિશાળી બાળકોને ઉછરવા માટે અનુકૂળ હતું. અમારી પાસે પૈસાનહોતા. મારા પિતા અમારે ઘરે આવતાં અનેક અમીર, સગાં વહાલાં પર આધાર રાખતા. આટલાંબધા બાળકોને સ્ટિવેન્ટન જેવી નાનકડી જગ્યામાં ઉછેરવા સરળ નહોતા […]
ભારતીય સંસ્કૃતિમાં ‘પશ્ચાતાપ’ અને ‘પ્રાયશ્ચિત’ એવા બે શબ્દો આપણને મળે છે…કોઈપણ અયોગ્ય કામ કે જેને સાદી વ્યવહારું ભાષામાં ખોટું કે અસ્વીકાર્ય કહી શકાય તેવા વર્તનવિશે અફસોસ થવો માનવસહજ બાબત છે. કોઈને નારાજ કરીએ, તકલીફ આપીએ, અન્યાયકરીએ, ન કહેવાના શબ્દો કહેવાઈ જાય ત્યારે થતી લાગણીને આપણે પશ્ચાતાપ કહીએ છીએ.પશ્ચાતાપ કર્યા પછી એ વર્તન નહીં જ થાય, […]
આ જગતમાં જે કંઈ બનેલું છે તે પાંચ તત્વોમાંથી બનેલું છે. માનવ શરીર અને અસ્તિત્વવચ્ચેનું બેલેન્સ આ પંચતત્વને કારણે સંભવે છે. હવે તો વિજ્ઞાને પૂરવાર કરી દીધું છે કે, પૃથ્વીનીજેમ જ માણસના તત્વમાં પણ લગભગ 75 ટકા પાણી હોય છે. આપણી શ્વાચ્છોશ્વાસનીક્રિયા વાયુ પર આધારિત છે. આપણી ચયાપચય (ડાયજેસ્ટિવ સિસ્ટમ)ની ક્રિયા અગ્નિતત્વ ઉપરઆધારિત છે અને […]
એક વાચકનો ઈમેઈલ છે, ‘મારા પિતા એક બહુ મોટા વ્યાપારી છે. હું એમની એક જ દીકરીછું. અમારી જ જ્ઞાતિના એક છોકરા સાથે મમ્મી-પપ્પાની ઈચ્છાથી મારા એન્ગેજમેન્ટ થયા. એ વખતેમને એ છોકરો બહુ ગમતો નહોતો તેમ છતાં મેં મારા મમ્મી-પપ્પાની ઈચ્છાને માન આપ્યું, પરંતુ ગયાવર્ષે એના પિતાને ધંધામાં નુકસાન જતાં એ લોકો અચાનક રસ્તા પર આવી […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ 11 વર્ષની ઉંમરે બ્રિટીશ પરિવારમાં ઉછરેલી કોઈ છોકરી સાહિત્યની રચના કરે… આ વિચારજ કદાચ મારા પરિવાર માટે આઘાતજનક હતો. એ સમયે લખાતી નવલકથાઓ સ્ત્રીને ઉપદેશઆપવા માટે, એની પ્રેમની લાગણીઓ અને ભાવનાત્મક, સંવેદનાઓને વધુ પ્રબળ બનાવવા માટેલખાતી હતી. એવા સમયમાં મેં જે કંઈ લખ્યું એ સ્ત્રી […]
માણસ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે પોતાના અહંકારમાં વારંવાર એવું કહે છે કે,એને કોઈની જરૂર નથી. સંબંધો તોડવા અને જોડવા-મોટાભાગના માણસો માટે એક રમત જેવીપ્રવૃત્તિ હોય છે. સત્ય તો એ છે કે, આપણે બધા આપણા સંબંધોના કારણે જ આપણી કોઈઓળખ કે અસ્તિત્વ ઊભું કરી શકીએ છીએ. જન્મ આપનાર માતા-પિતાથી શરૂ કરીને જીવનમાંડગલેને પગલે […]
એમ કહેવાય છે કે 84 લાખ યોનિ પછી માનવ જન્મ મળે છે. માનવના શારીરિક મૃત્યુપછી શું થાય છે એની કથા ગરૂડપુરાણમાં કહેવામાં આવી છે. આપણા ઘરમાં ગરૂડપુરાણની કથાબેસાડીએ કે ભાગવતની કથાઓ સાંભળીએ, પરંતુ આજુબાજુના લોકોએ શું પહેર્યું છે,ભોજનમાં શું મળશે અને આપણને ત્યાં કોણ કોણ ઓળખે છે એવી બધી ક્ષુલ્લક બાબતોમાંઆપણે એટલા રચ્યા-પચ્યા હોઈએ છીએ […]
છેલ્લા થોડા સમયથી દેશમાં જાહેરાતનો સૂર બદલાયો છે… ‘જો બીવી સે સચમુચકરતે પ્યાર, પ્રેસ્ટિજ સે કૈસે કરે ઈન્કાર’થી શરૂ થયેલી ભારતીય જાહેરાતોમાં પુરૂષનો રોલ ધીમેધીમે 180 ડિગ્રી ફરી ગયો છે. વોશિંગ મશીન હોય કે ડિશવોશર, મચ્છર ભગાડવાના યંત્રનીવાત હોય કે બાળકોના મનપસંદ બિસ્કિટ… બધામાં હવે પિતા અથવા પુરૂષ એક મહત્વનાકિરદાર સાથે પ્રસ્તુત થાય છે. જ્વેલરીની […]