Author Archives: kaajal Oza Vaidya

ભાગઃ 5 | જે કારણે મને મૃત્યુદંડ આપ્યો એ કહેવાતા ષડયંત્ર વિશે મને જાણ પણ નથી

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ (કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ કેટલીક બદનસીબી આપણા જન્મથી આપણા અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહેછે. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં આપણે નિયતિએ નિશ્ચિત કરેલી કેટલીક બાબતોને બદલી શકતાનથી, એ વાત મને મારા જીવનના પ્રત્યેક વળાંકે વધુ ને વધુ દૃઢતાથી સમજાતી રહી છે. હું સ્કોટલેન્ડની રાજકુમારી, ફ્રાન્સની રાણી, ઇંગ્લેન્ડની રાણીની સાથે […]

દર્શન એટલે ‘એની’ નજર આપણા પર પડે તે…

રાજસ્થાનમાં આવેલા એક અતિ વિખ્યાત મંદિરની બહાર દર્શન માટેની કતારમાં ઊભેલાભાવકોમાંથી એક બહેન ધક્કા મારીને આગળ આવવાનો પ્રયાસ કરતા હતા, એમણે એ બાબતે ઝઘડો કરીનાખ્યો! હજી દ્વાર ખૂલ્યાં નહોતાં. સૌ કતારમાં પ્રતીક્ષા કરી રહ્યા હતા, અંદર જવાના જ હતા, તેમછતાં એમને કોણ જાણે કંઈ વાતની ઉતાવળ હતી! બીજી તરફ, એક ભાઈ પોતે કેટલું દાન કરે […]

પરીક્ષાઃ કઈ, ક્યાં, કેટલી અને કેવી કેવી…

27 તારીખે પ્રધાનમંત્રીએ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’માં ભારતનાવિદ્યાર્થીઓ સાથે વાત કરી. લગભગ દરેક વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો, ‘આજની હરિફાઈનાજગતમાં શાળા કે કોલેજની પરીક્ષા ભયાનક સ્ટ્રેસ લઈને આવે છે.’ શિક્ષકો અને માતા-પિતા બંનેતરફથી વધતું પ્રેશર અને કારકિર્દીની ચિંતાને કારણે કેટલાય વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાંપરીક્ષામાં સારું રિઝલ્ટ નથી આપી શકતા કારણ કે, એમને પરીક્ષાનો […]

આ મારા જીવનનું છેલ્લું ભાષણ હોય તો…

થોડા વખત પહેલાં અભિયાનના સંસ્થાપક અવિનાશ પારેખે અનેક પ્રસિધ્ધ અને લોકપ્રિયવ્યક્તિઓને આમંત્રિત કર્યાં હતા, એમણે એક વક્તવ્યની સીરિઝ કરેલી જેનો વિષય હતો ‘જો આ મારુંછેલ્લું ભાષણ હોય તો…’ આવતીકાલે, 30 જાન્યુઆરી છે. મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. દિલ્હીમાં પ્રાર્થના સભામાંજતી વખતે એમને નથ્થુરામ ગોડસેએ ગોળી મારી. બાપુ આપણને છોડી ગયા, એટલે એ દિવસેએમનું ભાષણ ન થયું, […]

ભાગઃ 4 | મારા પ્રેમી અને પતિ બેઉની હત્યા થઈ, હું ફરી એકલી થઈ ગઈ…

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ મોટાભાગના લોકો માને છે કે એક ‘રાજકુમારી’નું જીવન પરિકથા જેવું હોય છે. એ જેમાંગે એ બધું જ એને મળતું હોય છે અને અન્ય છોકરીઓ કરતાં એના જીવનમાં આનંદ, સુખ અનેસ્વપ્નો માટે ખૂબ વધુ અવકાશ હોય છે… પરંતુ આ વાત સત્ય નથી અથવા મારા જીવન માટે આવાત સત્ય […]

સુખ શોધવાના અધિકારને ઉંમર સાથે સંબંધ નથી

જ્યારથી મોબાઈલ અને સ્માર્ટ ફોન બજારમાં આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર સતતપ્રવૃત્તિ ચાલતી રહી છે. લગભગ દરેક માણસને એવી ઈચ્છા છે કે, એ બજારમાં નીકળે ત્યારે લોકો એનોચહેરો ઓળખી જાય! દરેક પાસે પોતાના અભિપ્રાય છે અને એ અભિપ્રાય કે પોઈન્ટ ઓફ વ્યૂને ‘લોકોસુધી પહોંચાડવા’ લગભગ દરેક માણસ તત્પર છે ત્યારે બીજી તરફ એવી ફરિયાદ […]

દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ દેવી પરં સુખં । રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ ।।

દુર્ગા સપ્તશતિના ‘અર્ગલા સ્તોત્ર’ નો આ 13મો શ્લોક છે, જેમાં મા દુર્ગા પાસે આશીર્વાદ માગવામાંઆવે છે. માર્કંડેય પુરાણમાં દેવીના અર્ગલા સ્તોત્રનો ઉલ્લેખ છે. 27 શ્લોકોમાં દેવી દુર્ગાના મહામ્ત્યની સાથે સાથેએમની પાસે માંગવાના વરદાનની પણ બહુ સુંદર રીતે વાત કરવામાં આવી છે. માણસને આશીર્વાદ માગતા પણઆવડવું જોઈએ ! આપણે ભૌતિક સુખોની માગણી કરીએ છીએ ત્યારે નાની […]

સર પે તૂફાન ભી હૈ, સામને કિનારા ભી નહીં

છેલ્લા કેટલાય સમયથી ભારતમાં ‘વિકાસ’ની વાતો થાય છે. ગંગા કિનારે ક્રૂઝ, રેલવેનોફેસલિફ્ટ અને બીજી એવી કેટલીયે સેવા અને સુવિધાનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ.અમદાવાદમાં મેટ્રો ફરવા લાગી છે, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ક્રૂઝની તૈયારી થઈ રહી છે. ગુજરાતનુંજ નહીં, ભારતનું ટુરિઝમ અત્યારે દેશી-વિદેશી પર્યટકોને આકર્ષી રહ્યું છે તો બીજી તરફ, આખાવિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. […]

ભાગઃ 3 | 17 વર્ષની રાણીઃ17 વર્ષની વિધવા

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ ઇંગ્લેન્ડની રાજગાદી હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહી. એલિઝાબેથ(પ્રથમ) રાણી બની ત્યાં સુધીહેનરી(એઈટ્થ) ઇંગ્લેન્ડની રાજગાદીને એક એવું પ્યાદું બનાવી દીધી હતી, જેના પર લગભગ દરેક દેશના રાજાનીનજર હતી. સ્કોટલેન્ડ નાનું રાજ્ય હતું, તેમ છતાં સ્કોટલેન્ડ અને ફ્રાન્સના સંબંધોને કારણે યુરોપના ઇતિહાસમાંક્યારેય તેનું મહત્ત્વ ઘટ્યું નહોતું. મારી મા ઇચ્છતી હતી […]

જિંદગી ઝિંદા-દિલી કા હૈ નામ; મુર્દા-દિલ ખાક જિયા કરતે હૈં

‘આમ તો અમે સાથે જ જન્મ્યા છીએ અને હું માનું છું ત્યાં સુધી અમે સાથે જ મરીશું, પરંતુ એકશક્યતા છે કે, સઆદત હસન મરી જાય અને મન્ટો ન મરે. સાચું પૂછો તો મને આ વિચાર બહુ ડરાવે છેકારણ કે, ‘સઆદત’ સાથે દોસ્તી નિભાવવામાં ‘મન્ટો’એ કોઈ કસર નથી છોડી. અગર સઆદત મરી ગયોઅને મન્ટો જીવતો રહ્યો […]