એક નાનકડા ગામમાં વિધવાનો દીકરો નંદુ પોતાની જિંદગીમાં કશુંક બનવાનો પ્રયાસ કરીરહ્યો છે. ગામની જ એક છોકરી કમલીના પ્રેમમાં પડે છે… જ્યારે નંદુની મા કમલીના પિતા પાસેએમના સંબંધની વાત લઈને જાય છે ત્યારે એમનું અપમાન કરીને એમને કાઢી મૂકવામાં આવે છે.હૃદયભગ્ન નંદુ આર્મીમાં જોડાઈ જાય છે. જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે નંદુને ખબર પડે […]
Category Archives: janmabhoomi phulchhab
મારી દીકરીને, ફાધર્સ ડેના દિવસે… મારી સફળતાઓને બદલે મારા જીવનની નિષ્ફળતાઓ મારે તને કહેવી છે. જે લોકોને મેં ચાહ્યા, એમને ઓળખ્યા પછીગુમાવી દીધા એ વાત મારે તને કહેવી છે. મારી જિંદગીના દર્દ, દુઃખ અને એકલતા મારી સંપત્તિ છે, અફસોસ નહીં. મારી ભૂલો મનેદરેક વખતે કશુંક શીખવીને ગઈ છે. મને જે પ્રેમની પળો મળી છે, એ […]
“મારા પ્રશ્નનો જવાબ આપો. મારા બુદ્ધિમાન દિયરજી ! હું તમારાથી બધી રીતે નાની હોવા છતાં, જ્યારે તમેઅમારા ઘરે આવ્યા ત્યારે મને પગે શા માટે લાગ્યા હતા ? મોટા થઈને નાનાનો ચરણસ્પર્શ કરવામાં બુદ્ધિ ક્યાં આવી એજણાવશો ?” “યેશુ. તારા બંને સવાલો ભલે અલગ-અલગ છે, પણ એના જવાબો એકબીજા સાથે સંકળાયેલા છે. હું તને એકવચનમાંસંબોધું છું, […]
“આજનું સંગીત તે કંઈ સંગીત છે ? કોઈ કવિતા નહીં, કોઈ મીઠાશ નહીં…” આ ડાયલોગ લગભગ એવા દરેક ઘરમાંબોલાય છે કે જ્યાં પચાસ કે એથી ઉપરની ઉંમરના માતા-પિતા અને વીસ-બાવીસ-ચોવીસના સંતાનો વસે છે ! જે લોકોએહિન્દી ફિલ્મોના જૂના ગીતો સાંભળ્યા છે, કિશોરકુમાર, મોહમ્મદ રફી સાહેબ કે મૂકેશજી, લતાજી કે મદનમોહન, સી. રામચંદ્રઅને શંકર-જયકિશનના ગીતોના ચાહક […]
પાંચ કી પ્યાસ તર્હં દેખ પૂરી ભઈ તીન કી તાપ તર્હં લગે નાહીં ।કહૈં કબીર યગ અગમ કા ખેલ હૈ ગૈબ કા ચાંદના દેખ માહીં ।જનમ-મરન જહાઁ તારી પરત હૈ હોત આનંદ તર્હં ગગન ગાજૈ ।ઉઠત ઝનકાર તર્હં નાદ અનહદ ઘુરૈ તિરલોક-મહલ કે પ્રેમ બાજૈ । આ કબીરજીની પંક્તિઓ છે… ટૂંકમાં ઘણું કહી દેવું એ […]
કૂચબિહારની અતિશય સુંદર રાજકુમારી અને વડોદરાના મહારાજા ગાયકવાડની પૌત્રી વિશે જ્યારે 10નવેમ્બર, 1961ના ‘ટાઈમ’ મેગેઝિનના અંકમાં ‘ધ વ્હિસલ સ્ટોપિંગ મહારાણી’ના ટાઈટલ હેઠળ લેખ છપાયો ત્યારેભારતીય રાજઘરાનામાં નાની મોટી વાતો ફેલાઈ હતી. એ પછી તો એમણે ટાઈમ મેગેઝિન માટે ફોટોશુટ કર્યું અનેવોગ મેગેઝિનનાં વિશ્વની 10 સૌથી સુંદર સ્ત્રીઓના લિસ્ટમાં એમનો સમાવેશ થયો… એમણે જિંદગી પોતાની રીતે,પોતાના […]
એક વૃદ્ધ વ્યક્તિ બગીચાના બાંકડે બેઠા છે. માસ્ક પહેરીને, હાથમોજા પહેરીને એ બગીચામાં ચાલી રહેલાલોકોને જોઈ રહ્યા છે. એમની આંખોમાં પારાવાર શૂન્યતા છે. ભાવવિહીન આંખોએ એ જગત તરફ જોઈ રહ્યા છે,જાણે ! હું એમની પાસે જાઉં છું, ‘બેસું ?’ હું પૂછું છું. એ ભાવવિહીન ચહેરે ડોકું ધુણાવીને મને બેસવાની રજા આપે છે.એ કશું બોલતા નથી. […]
“ઈતિહાસ ભૂલોથી ભરેલો છે. એમાંની કેટલીયે ભૂલો સારો ઈરાદો ધરાવતા તેજસ્વી, બુધ્ધિશાળી અને શક્તિશાળીલોકો દ્વારા કરવામાં આવી છે. એમણે ખોટા નિર્ણયો લીધા. કેટલાક સાદી ભૂલોની કેટેગરીમાં આવે છે. એમણે રુટ એ લેવાનેબદલે રુટ બી લીધો. એમના એ નિર્ણયો જે તે સમયે કદાચ સાચા હતા, પરંતુ સમય જતાં એ નિર્ણયો અત્યંત મૂર્ખાઈ ભરેલાલાગ્યા…” ‘ધ વર્સ્ટ ડિસિઝન્સ… […]
1લી મે, ગુજરાતનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાતને છૂટા પડ્યાને છ દાયકા કરતાવધુ સમય થઈ ગયો. નવી પેઢી, જે ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં જન્મી એને આ રાજ્યો વિશે, એમનાછૂટા પડવા વિશે કે એમના ઈતિહાસ વિશે ભાગ્યે જ કોઈ માહિતી છે. નવાઈની વાત એ છે કે, ગુજરાતઅને મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકોમાં પણ આ વિશે કોઈ ખાસ વિગતો મળતી […]
મુનિર નિયાઝીની ખૂબ જાણીતી ગઝલ, દેર કર દેતા હું મેં… જ્યારે જ્યાં પઢવામાં આવે ત્યારે લગભગ દરેક માણસને પોતાના હાથમાંથી સમય સરકી રહેલો દેખાય છે. જે દિશામાં જવા માટે નીકળ્યા હતા, એ દિશા ક્યારે ફંટાઈ-સાથે નીકળેલા બે જણા પોતપોતાના રસ્તે ક્યારે ચડી ગયા અને બંનેની મંઝિલ ક્યારે બદલાઈ ગઈ એનો ખ્યાલ જ નથી રહેતો ! […]