કોરોનાના આંકડા ડરાવી નાખે એ રીતે વધી રહ્યા છે. વાઈબ્રન્ટ સમીટ કેન્સલ થઈ અને લગ્નસમારંભો પણ સરકારે ઘટાડેલી મહેમાનોની સંખ્યાના કારણે કેન્સલ થઈ રહ્યા છે તેમ છતાં, પાંચરાજ્યોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે… બીજી તરફ, કોરોનાની ત્રીજી લહેર પોતાનું જોર બતાવી રહીછે. એ બંનેની વચ્ચે અર્થતંત્રને પડેલો માર અને શેરબજારની અનિશ્ચિતતા, વિશ્વભરમાંથી આવનારાફંડિંગ વિશે પણ […]
Author Archives: kaajal Oza Vaidya
યુપીની ચૂંટણીઓ માથા પર તોળાઈ રહી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે એક મજબૂતનિર્ણયશક્તિ અને કડક વલણ ધરાવતા ગુજરાતી મહિલા આનંદીબેન પટેલ ઊભાં છે. ઉત્તર પ્રદેશનીચૂંટણીઓમાં કોઈ ગેરરીતિ ન થાય એ જોવાની એમની જવાબદારી એ પૂરી નિષ્ઠાથી નિભાવશે એવુંલાગે છે. એક તરફ, અખિલેશ યાદવ બુમરાણ મચાવી રહ્યા છે તો બીજી તરફ, એમના જ ઘરમાંથીએમના સાવકા ભાઈની […]
ना पुछो जमाने को, क्या हमारी कहानी है ।हमारी पेहचान तो यह है, की हम सिर्फ हिन्दुस्तानी है… ! રાહત ઈન્દોરીનો આ શે’ર આજે યાદ કરવાનો સમય છે. આઝાદીને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.ઠેરઠેર આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવામાં આવ્યો છે. આજે, 72 વર્ષે પણ સવાલ એ છે કે, આપણેસાચા અર્થમાં આઝાદ છીએ ? આપણું […]
ભારતીય સંવિધાન 72 વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ 26મી જાન્યુઆરીએ ભારતનું પોતાનું બંધારણ રચાયાના 72 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના એવા કેટલાક નહીં જાણીતા આઝાદીના લડવૈયાઓના જીવન ઉપર એક શો જામનગરના જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છે દિગ્દર્શિત કર્યો હતો. કલકત્તાની ગુજરાત ક્લબ દ્વારા નિર્મિત […]
ફિલ્મી ગીતની આ પંક્તિ માણસના મનમાં રહેલા અનેક ખૂણેખાંચરે ફરી વળે છે… ઈર્શાદકામિલ, અમિતાભ ભટ્ટાચાર્ય (આલી રે નખરાલી રે), પ્રસૂન જોશી (લડકી ક્યોં ન જાને ક્યોં લડકોં સીનહીં હોતી)માં સ્ત્રીના મનોવ્યાપારને સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે. શેક્સપિયરે લખ્યું છે, ‘ડિસ્પ્યુટનોટ વીથ હર, શી ઈઝ લ્યૂનેટિક.’ (એની સાથે દલીલ કરવાનો અર્થ નથી, એ ગાંડી છે) આ […]
દર અઠવાડિયે અખબારોમાં એકાદ ભારતીય દીકરી વિધર્મી યુવકની જાળમાં ફસાયાનાસમાચાર વાંચવા મળે છે. સોશિયલ મીડિયા અને ટેલિવિઝનમાં પણ આવા સમાચારો ખૂબ વાયરલથાય છે. આવા છોકરાઓને શોધીને એમના ઉપર દબાણ વધારવાનો પ્રયાસ સરકાર કરતી રહે છે. એમાટેના કાયદા પણ ઘડવામાં આવ્યા છે તેમ છતાં, આવા કિસ્સા ઘટતા નથી એ આશ્ચર્યની વાત છે.વક્તવ્ય માટે બોલાવતી સંસ્થાઓ પણ […]
હમારે વોટ ખરીદેંગે, હમકો અન્ન દે કર,યે નાગે જિસ્મ છુપા દેતે હૈ કફન દે કર,યે જાદુગર હૈ યે ચુટકી મેં કામ કરતે હૈ,યે ભૂખ પ્યાસ કો બાતો સે રામ કરતે હૈ.1975માં બનેલી ફિલ્મ ‘આંધી’ માટે ગુલઝાર સાહેબે લખેલું આ ગીત છે. ‘ગાંધી’માંથી ‘જી’કાઢી નાખીએ તો ‘આંધી’ રહે… દુર્ભાગ્યે આ દેશમાં લગભગ બધા જ નિર્ણયો રાજકીય […]
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગે છે, એની સાથે 15થી 18 વર્ષના કિશોરોનેઝડપી રસીકરણ પણ ચાલી રહ્યું છે. બાળકોને સ્કૂલ મોકલવા કે નહીં એ વિશે માતા-પિતા સ્ટ્રેસમાં છે.ઘરમાં રાખે તો અલગ પ્રકારનું સ્ટ્રેસ છે અને સ્કૂલમાં મોકલે તો જુદા પ્રકારનું… માણસ કમાય તો એકસ્ટ્રેસ, ને ન કમાય તો બીજું… લગ્ન કરે તો એક, ન કરે […]
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં વસતા તાહિર ફરાઝ એક કોમળ હૃદયના ગઝલકાર છે. પાલતું જીવો,પ્લાન્ટ્સ અને માણસો સાથે એમની સંવેદનાઓ આસાનીથી જોડાય છે. એમની કવિતાઓ (ગઝલો)સામાન્ય રીતે સંબંધો અને લાગણીઓને ખૂબ ઋજુતાથી અભિવ્યક્ત કરે છે. હરિહરનના અવાજમાંગવાયેલી અને સ્વરબદ્ધ થયેલી એમની ગઝલ, ‘કાશ, ઐસા કોઈ મંઝર હોતા, મેરે કાંધે પે તેરા સરહોતા…’ ખૂબ લોકપ્રિય થઈ છે. એમાંનો […]
‘શું કરે છે? ફોન કેમ નથી ઉપાડતા ?’ એક વ્યક્તિ બીજાને પૂછે છે… ‘મારી પાસે એક કલાક ફ્રીહતો, એટલે મને લાગ્યું કે, તારે ત્યાં આવીને ચા પીઉં!’ પણ એ જ વ્યક્તિ જ્યારે સામે ફોન કરે છે ત્યારેએમની પાસે સમય નથી હોતો… આપણે એવું માની લઈએ છીએ કે, આપણે માટે જો આપણા મિત્ર,પ્રિયજનનું મહત્વ આપણા કામ […]