આવતીકાલે, 4થી જુલાઈએ સ્વામી વિવેકાનંદની નિર્વાણ તિથિ છે. આ દેશને સ્વામીવિવેકાનંદ જેવા યુવા નેતાની આજે તાતી જરૂર છે. આ દેશના યુવાનો પોતાની સંસ્કૃતિ ભૂલીનેપશ્ચિમના રંગે રંગાઈ રહ્યા છે. વસ્ત્રો, ભોજન, શરાબ, સિગરેટ, ડ્રગ્સ બધું જ પશ્ચિમથી આપણીતરફ આવી ગયું છે તો બીજી તરફ, યુરોપના દેશો અને અમેરિકામાં વેદ, ગીતા અનેવેજીટેરિયનઝિમનો પ્રચાર વધી રહ્યો છે. ભારતમાંથી […]
Author Archives: kaajal Oza Vaidya
‘લહુ જિનકા બહાયા જા રહા હૈ, ઉન્હેં કાતિલ બતાયા જા રહા હૈ’ અંદાઝ દહેલવીનો આ શે’રઆજના સમયમાં કેટલો પ્રસ્તુત છે! આજે, ભારતનો દરેક સામાન્ય માણસ કોઈ ગુનેગાર જેવીજિંદગી જીવી રહ્યો છે. મોટા મોટા સ્કેમ વિશે કોઈ ચૂં કે ચાં કરતું નથી, પરંતુ નાનકડા સર્વિસ ટેક્સ કેઈન્કમ ટેક્સના ગુના બદલ સામાન્ય માણસના પાછલા અનેક વર્ષોના હિસાબ […]
માધુરી દીક્ષિતની પહેલી વેબસીરિઝનું નામ ‘ફેઈમ ગેઈમ’ રાખવામાં આવ્યું છે. એક અભિનેત્રીનાજીવનમાં બનતી ઘટનાઓ આ વેબસીરિઝમાં વણી લેવાઈ છે, પરંતુ આ ઘટનાઓ બહુ પ્લેઝેન્ટ કેઆનંદદાયક નથી. એક સફળ સ્ટારના જીવનમાં એને એનો પતિ અને બાળકો કઈ રીતે જુએ છે, એનીપાસેથી શી અપેક્ષા રાખે છે, એની સાથે કઈ રીતે વર્તે છે અને એ બધાની વચ્ચે એ […]
‘જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો ને મનસ્વીપુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે?’ મૃત્યુ પૂર્વે પોતાની રોજનીશીમાં જેણે આ વાત લખી એબાલાભાઈ (ભીખાલાલ) વીરચંદભાઈ દેસાઈ. ગુજરાતી સાહિત્ય એમને ‘જયભિખ્ખુ’ નામે ઓળખેછે. એમનું મૂળ નામ ભૂલાઈ ગયું અને કલમનું નામ આજે પણ જીવિત છે. લગભગ ચાર દાયકા સુધીએ સતત લખતા […]
यह महान दृश्य है,चल रहा मनुष्य है,अश्रु श्वेद रक्त से,लथपथ लथपथ लथपथ,अग्निपथ अग्निपथ अग्निपथ। હરિવંશરાય બચ્ચનની આ કવિતા કોઈના પણ રુંવાડા ઊભા કરી દે એવી પ્રેરક અનેપ્રેરણાદાયી છે. ભાજપ સરકારની યોજના ‘અગ્નિપથ’ આ કવિતાના શબ્દો ઉપર આધારિત રહીનેકરેલો વિચાર છે? જે યોજનાના વિરુધ્ધમાં આખા દેશમાં તોડફોડ અને આગચંપી થઈ રહી છે એયોજના ખરેખર છે શું? […]
ઓટીટી પર ‘મોડર્ન લવઃ મુંબઈ’ ની એક ટૂંકી વાર્તાઓની સીરિઝ છે. સારિકા અને દાનેશ રિઝવીઅભિનિત એક વાર્તા ‘માય બ્યૂટીફૂલ રિન્કલ્સ’ વધતી ઉંમર અને શારીરિક જરૂરિયાતોની સાથે માણસનામનના ઉતાર-ચઢાવને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. દેવિકા ભગત લીખિત, અલંક્રિતા શ્રીવાસ્તવ દિગ્દર્શિતઆ કથા 30 વર્ષ નાના એક પુરૂષ અને 60 વર્ષની વયે પહોંચેલી, કોઈ એક જમાનામાં અતિશય […]
નૂપુર શર્માના એક વિવાદિત સ્ટેટમેન્ટને કારણે એમને ભાજપના પ્રવક્તા પદેથી હટાવવામાં આવ્યા છે.કોઈની ધાર્મિક લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટ ન થવા જોઈએ, એવો પક્ષનો નિર્ણય નૂપુર શર્માની કારકિર્દીમાંઅત્યારે તો અલ્પવિરામ બની ગયું છે. ધર્મ વિશેના નિવેદનો હવે રાજનીતિનું એવું હથિયાર બની ચૂક્યા છે કે,એના વગર જાણે કે એ ચૂંટણી જીતવી અશક્ય લાગે છે. સત્ય તો એ […]
થોડા વખત પહેલાં એક વ્હોટ્સએપ વીડિયો મળ્યો, “અચાનક આજ યૂં હી ખયાલ આયા કી,અખબાર પઢા તો પ્રાણાયામ છૂટ ગયા-પ્રાણાયામ કિયા તો અખબાર છૂટ ગયા, અગર દોનોં કિયા તોનાશ્તા છૂટ ગયા. અચ્છા, સબ જલદી જલદી કિયા તો આનંદ છૂટા! કુછ ન કુછ છૂટના તો લાઝમી હૈ.હેલ્ધી ખાયા તો સ્વાદ છૂટા, સ્વાદ કા ખાયા તો સ્વાસ્થ્ય છૂટા. […]
આજકાલ રશિયા બહુ ચર્ચામાં છે. હજી યુક્રેન પરના હુમલા અટક્યા નથી. યુએનનીદરમિયાનગીરી છતાં એકસરખા આતંક અને મૃત્યુના ઓળા યુક્રેન પર ઝળુંબે છે ત્યારે થોડી પાછળનજર કરવા જેવી છે. રશિયન સરકાર અથવા સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓને યાદ કરીએ તોએમાં સૌથી પહેલું નામ બોરિસ નિકોલાયવિચ યલ્તસીનનું લેવું પડે. સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટપાર્ટીના સભ્ય હોવા છતાં 1991માં એમણે રશિયામાં […]
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. લગભગ દરેક થાંભલા ઉપર ભાજપના કમળચીતરાવા લાગ્યા છે. કોને ટિકિટ મળશે, કોણ ફેંકાઈ જશેના અટકળો વચ્ચે જેમ આખીવિધાનસભાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું એમ કદાચ ‘નો રીપીટ થિયરી’ અમલમાં આવે તો કેટલાલોકોના પત્તા કપાશે એની ગણતરી પણ ઉદ્યોગપતિઓ અને ફંડીંગ કરનારાઓના મનમાં શરૂ થઈ ગઈછે. એવામાં હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવું […]