2003ના વર્ષમાં આ અશ્વિની ભટ્ટે લખેલું, “‘કાજલ’ તેનું નામ. પત્રકારત્વ, નાટક,ટી.વી., કવિતા, નવલકથા એ બધું જ રક્તકણોની જેમ તેની રગોમાં વહે છે. આંગળીને વેઢે ગણાયતેટલી સ્ત્રી લેખિકાઓમાં તે આજની અને આવતીકાલની લેખિકા છે. તેના દિમાગમાં સ્ફુરતીવાર્તાઓ તે જેટલી આસાનીથી અને ઝડપથી કહી શકે છે તેટલી તે લખે તો ગુજરાતી ભાષામાંમાતબર લેખિકાનું સ્થાન તે આજેય મેળવી […]
Category Archives: Kalash
તરલ ભટ્ટના કેસથી ગુજરાતમાં એક જાગૃતિ આવી છે. કેરળના એક વેપારીનીનાનકડી ફરિયાદે તંત્રને હલાવ્યું. તરલ ભટ્ટ સસ્પેન્ડ થયા. એવી જ રીતે, શાહરૂખ ખાનની ફરિયાદથીહીરો બનેલા વાનખેડે ઝીરો હતા એની આપણને જાણ થઈ છે. ગુજરાતમાં જ નહીં, આ દેશમાંઆવા અનેક કિસ્સા છે જેમાં પદ, પ્રતિષ્ઠા કે ઓળખાણ-પીછાણની શેહ રાખ્યા વગર સામાન્યમાણસની ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા […]
આજથી 76 વર્ષ પહેલાં વિશ્વભરમાં જેને ‘મહાત્મા’ કહેવાયા એવા 78 વર્ષનામોહનદાસ કરમચંદ ગાંધી પ્રાર્થના માટે મંચના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક માણસબહાર આવ્યો. ગાંધીજીની સાથે એમની પૌત્રીઓ મનુ અને આભા હતી, મનુને દૂર ધકેલીને પિસ્તોલકાઢીને એ બિમાર દુબળા માણસની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી. એમણે ‘હે રામ’ કહ્યું, અનેઆંખો મીંચાઈ ગઈ. એમની સાથે […]
અયોધ્યામાં રામ પાછા પધાર્યા છે… આ વખતે 14 નહીં, પણ 21 વર્ષે પાછા ફર્યા છે.1992માં બાબરી મસ્જિદ પડી ત્યારથી શરૂ કરીને રામ મંદિરનો વિવાદ અનેક ચૂંટણીઓનો મુદ્દોરહ્યો. કાશ્મીર કે ભારતની અન્ય સરહદોની જેમ એ મુદ્દો સળગતો રાખવામાં અનેક રાજકીય પક્ષોનેરસ હતો, કારણ કે એમની પાસે સાચા અર્થમાં પોતે કરેલું કામ બતાવી શકાય એવા કોઈ દસ્તાવેજનહોતા. […]
છેલ્લા થોડા સમયથી ભારતના કોઈપણ શહેરમાં આઈવીએફની હોસ્પિટલ્સનાહોર્ડિંગ્સ અને જાહેરાતો જોવા મળે છે. લગભગ દરેક આઈવીએફ હોસ્પિટલ ‘મા’ બનવાના ઈમોશનઅને સંવેદનશીલતા ઉપર પોતાનું માર્કેટિંગ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાની કોઈપણ ભાષા,ધર્મ કે જાતિની સંવેદનશીલતામાં માતૃત્વ એક એવો શબ્દ છે જેની ઓસર અને ઈમોશનલ યુનિવર્સલ-વૈશ્વિક છે જોકે, બદલાતા સમય સાથે ભારતમાં ઘણા બધા યુગલો […]
છેલ્લા થોડા સમયથી બચ્ચન પરિવારના ઝઘડાએ સોશિયલ મીડિયાના લગભગ તમામપ્લેટફોર્મ્સ અને યુટ્યુબર્સને બિઝી કરી નાખ્યા છે. જાણ્યા-જોયા વગર, પ્રશ્નને સમજ્યા વગરલગભગ બધા મંડી પડ્યા છે ને મજાની વાત તો એ પણ છે કે, આખા પરિવારમાંથી કોઈએ એ વિશેકશું જ કહ્યું નથી… બીજી તરફ 21મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલી એક બર્થ ડે પાર્ટીમાં બચ્ચનસાહેબે પોતાના વક્તવ્યમાં કહ્યું, […]
જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈનના એક મિત્ર અત્યંત નાસ્તિક હતા. એકવાર એઆઈનસ્ટાઈનને મળવા ગયા ત્યારે એક મોટું સોલાર મશીન એમના ઘરમાં પડ્યું હતું. મિત્રએઆઈનસ્ટાઈનને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યું?’ આઈનસ્ટાઈને કહ્યું, ‘કોઈએ નહીં.’ મિત્રએ વારંવાર પૂછ્યુંપણ, આઈનસ્ટાઈને એક જ જવાબ આપ્યો… એકસરખું એ કહેતા રહ્યા કે, મશીન કોઈએ બનાવ્યુંજ નથી. અંતે, મિત્ર અકળાઈ ગયા ત્યારે આઈનસ્ટાઈને કહ્યું, ‘આ […]
હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘એનિમલ’માં આદિમાનવના સમયમાં શિકારી અને હિંસકપુરુષને સ્ત્રીઓ કેમ ચાહતી એની એક વિચિત્ર સાયકોલોજીનું વિવરણ આપવામાં આવ્યું છે. ‘આલ્ફા’મેલ તરીકે ગ્લોરિફાય કરવામાં આવેલા પુરુષનું આ ચિત્ર સાંભળીને આશ્ચર્ય થાય, પરંતુ આપણે ત્યાંઆ કથાઓ નવી નથી. સહેજ પાછા ફરીને જોવાની જરૂર છે. છેક રામાયણકાળથી, એટલે કેપુરાણોના સમયથી શરૂ કરીને આજ સુધી ભારતીય […]
ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો એકબીજાની એકદમ વિરુધ્ધ અને સામસામેઊભેલા વિષયો સાથે રજૂ થઈ છે. પિતાને પોતાનો આદર્શ માનતો એક દીકરો એના કોમ્પ્લેક્સિસઅને માનસિક વિટંબણાઓને કારણે ‘જંગલી’ બની જાય છે. હત્યાઓ કરે છે અને ‘રાક્ષસ’ની જેમ વર્તેછે તો બીજી તરફ, દેશની રક્ષા માટે પોતાના પરિવાર કે પ્રમોશનની પરવાહ ન કરનાર ફિલ્ડ માર્શલમાણેકશૉની જીવનકથા આપણી […]
આજથી 31 વર્ષ પહેલાં આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ધર્મના નામે અનેક લોકોનુંલોહી રેડાયું. સમજણ વગરના લોકોએ અન્યો અન્ય યુધ્ધ કર્યા, નિર્દોષ લોકોને ફક્ત કોઈ એક ધર્મનાહોવાને કારણે મોતના મોઢામાં ધકેલી દેવાયાં… એ કાળો દિવસ, એ અંધકાર અને એ તમસની યાદપણ ધ્રૂજાવી મૂકે એવી છે. આજે જ્યારે પાછા ફરીને જોઈએ ત્યારે સમજાય કે, બાબરી મસ્જિદનો […]