બ્રહ્મકુમાર ભટ્ટના પુસ્તક ‘લે કે રહેંગે મહાગુજરાત’માં ગુજરાતના સ્વાતંત્ર્યઆંદોલનની રજેરજ વિગતો, તારીખ અને તવારીખના પુરાવા સહિત રજૂ કરવામાં આવી છે. એવીજ રીતે હરિહર ખંભોળજા જેવું મહાગુજરાત આંદોલનના એક મહત્વના સૈનિક રહ્યા છે. એમણે પણ‘જનઆંદોલન મહાગુજરાત’ નામનું એક પુસ્તક લખ્યું છે. પ્રબોધ રાવલ અને હરિપ્રસાદ વ્યાસ સાથેએ સહુ જે રીતે આંદોલનમાં જોડાયા, જેલમાં ગયા અને અંતે […]
Category Archives: Kalash
હજી હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’માં આપણને પહેલીવાર કાશ્મીરવિભાજન આર્ટિકલ 370ની વિગતો અને એને નાબૂદ કરતી વખતે સરકારે ઉઠાવેલી જહેમત વિશેવિગતવાર માહિતી મળી. દુનિયાનો કોઈપણ દેશ જ્યારે પોતાની આઝાદી કે સ્વતંત્રતા માટે લડે છેત્યારે નેતાઓ તો ફક્ત માર્ગ ચીંધે છે. દેશનું યુવાધન, નાગરિકો અને સ્ત્રીઓ સુધ્ધાં જ્યારે એ વિચારસાથે સહમત થઈને પોતાનો સમય […]
જયા બચ્ચન જાહેરમાં જે રીતે વર્તે છે, શાહરૂખ ખાન વાનખેડે સ્ટેડિયમમાં સિગરેટપીવાનો અને ગાર્ડ સાથે ઝઘડવાનો વીડિયો વાયરલ થાય છે, સૈફ અલી ખાન ‘ઔરસ’ નામની એકરેસ્ટોરાંમાં કોઈના પર હાથ ઉપાડે છે. વિનોદ કામ્બલીને મેદાન પર ગાળો બોલવા માટે સસ્પેન્ડકરવામાં આવે છે, નેતાનો પુત્ર કોઈને કચડી નાખે, એમએલએના સગાં ધાર્યું કરે અને સરકારીઅફસરની પત્નીઓ સરકારી ગાડી […]
ભારતીય સંસ્કૃતિ સ્ત્રીને અન્નપૂર્ણા કહે છે. ‘ભોજ્યેષુ માતા’ એટલે ભોજન બનાવતીવખતે દરેક સ્ત્રી ‘મા’ની લાગણી અને સ્નેહથી ભોજન બનાવે છે આવું પણ ભારતીય સુભાષિત કહેછે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પાકશાસ્ત્રમાં-રસોઈમાં નિષ્ણાત હોય છે, પરંતુ બદલાતાસમય સાથે આપણને સમજાયું છે કે, પુરુષો પણ ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે. છેલ્લા એકદાયકામાં અનેક ભારતીય ઘરોમાં […]
मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिम् ।यत्कृपात्वमहम् वंदे परमानंद माधवम् ।।મૂંગાને બોલતો કરે, લંગડાને પર્વત ચડાવે-એ પ્રભુ કૃપા, એવું આ શ્લોકમાં કહેવામાંઆવ્યું છે, પરંતુ આ કામ તો ડૉક્ટર પણ કરે છે ને? એમની વિદ્યાથી મૂંગા બોલતા થાય, આંધળાદેખતા થાય, લંગડા ચાલતા થાય કે મૃત્યુને આરે પહોંચેલો માણસ બચી જાય, તો ઈશ્વર મોટો કેડૉક્ટર? ઈશ્વર કૃપાની […]
સરદાર પટેલ. ભારતના લોખંડી પુરુષ તરીકે સૌ એમને આદર આપે અને યાદ કરે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે આજે જેમને સન્માન મળ્યું છે એ સરદાર કેસ લડતા હતા અનેપત્નીના મૃત્યુનો તાર આવ્યો. સરદારે તાર વાંચીને ખીસામાં મૂકી દીધો અને કેસ આગળ ચલાવ્યો એકિસ્સો બહુ મશહૂર છે, ત્યારે સવાલ એ થાય કે, સરદારને પોતાના ઈમોશન્સ પર, લાગણીઓ […]
આજે વર્લ્ડ થિયેટર ડે-વિશ્વ રંગભૂમિ દિવસ છે. આખી દુનિયામાં રંગભૂમિ અને એની સાથે જોડાયેલાકલાકારો, લેખકો, સંગીતકારો, સન્નિવેશ અને વસ્ત્રપરિકલ્પના (સેટ અને કોસ્ચ્યુમ્સ), લાઈટ્સ અને નાટકનાબીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવામાં આવશે. ભારતમાં છેક ‘ભરતનાટ્યશાસ્ત્ર’થી રંગભૂમિ અને એની સાથેની જોડાયેલી કલા વિશે આપણે જાણીએ છીએ. એમણે જણાવેલાનાયિકાભેદ, નાયકની વ્યાખ્યા અને નવરસ આજે પણ […]
માર્ચ મહિનો એટલે બોર્ડની પરીક્ષાનો મહિનો. ધોરણ 10 અને 12ના બોર્ડનીપરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં કેટલાક ઘરોમાં ત્રણ-ચાર મહિનાથી ઘરમાં ભયાનક યુધ્ધનું વાતાવરણસર્જાઈ જતું હોય છે. ટેલિવિઝન નહીં જોવાનું, મહેમાનોએ નહીં આવવાનું, કોઈ પાર્ટી, લગ્ન કેપ્રસંગોની ઉજવણીએ માતા-પિતામાંથી એક જ જાય, સિનેમા, નાટક કે કોઈપણ પ્રકારનામનોરંજનની સખત મનાઈની સાથે સાથે સતત એક જ ભય બાળકના […]
અનંત અંબાણીના પ્રિવેડિંગ ગાલામાં જામનગરમાં ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ અને દેશ-વિદેશના મહેમાનો પધાર્યા… ત્રણ ખાન એક સાથે દક્ષિણ ભારતના સ્ટારની જોડે ઓસ્કાર વિનિંગગીત પર નાચ્યા… પૈસા હોય તો શું ન થઈ શકે? બચ્ચન સાહેબ અને ઐશ્વર્યા રાય પણ ભોજનપીરસવા માટે નમ્રતાપૂર્વક હાજર રહી શકે! શ્રીમંત લોકોના લિસ્ટમાં અદાણી અને અંબાણીનું નામ આવે છે. મિત્તલ અને બીજાઅનેક શ્રીમંત […]
છેલ્લા થોડા સમયથી બોલિવુડમાં જેટલું પણ કામ થયું છે એમાંની મોટાભાગની સફળફિલ્મોમાં દક્ષિણથી અભિનેતાઓને આમંત્રિત કરવા પડ્યા છે… વાર્તાઓ પણ દક્ષિણ કે હોલિવુડથી‘પ્રેરિત’ હોય, અથવા જૂની હિન્દી ફિલ્મની રિમેક કરવાનો પ્રયત્ન ફરી ફરીને કરવામાં આવે છે. માત્રબોલિવુડમાં જ નહીં, બલ્કે ગુજરાતી ફિલ્મોમાં પણ ક્યાંક ક્યાંક ‘હિન્દી’ કે ‘દક્ષિણ’ જેવી ફિલ્મોબનાવવાનો પ્રયત્ન જોવા મળે છે ત્યારે […]