ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો જેમાં નારાયણ મેડિકલ કોલેજ અનેઆંધ્ર પ્રદેશ સરકારને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારીને ન્યાયમૂર્તિ એમ.આર. શાહ (ગુજરાતી) અનેસુધાંશુ ધુલિયાએ એક ટકોર કરી, શિક્ષણ નફો કમાવા માટેનો ધંધો નથી. શાળા હોય કે કોલેજ, ઉચ્ચશિક્ષણ હોય કે પ્રાથમિક શિક્ષણ, ટ્યુશન ફી હંમેશાં પરવડે એટલી હોવી જોઈએ. આ એક સાચાઅર્થમાં ક્રાંતિકારી […]
Author Archives: kaajal Oza Vaidya
જીસસનો અંગત શિષ્ય જુડાસ એમના વિશે માહિતી આપીને એમના મૃત્યુનું કારણબન્યો. પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરીને કંસ મથુરાની ગાદી પર બેસી ગયો, પોતાના જ ભાઈવાલીની હત્યા કરીને સુગ્રીવ સિંહાસન પર બેઠો અને રાવણની વિરુધ્ધ માહિતી આપનાર બીજું કોઈનહીં, પરંતુ એનો ભાઈ વિભિષણ હતો. ઝાંસીની રાણીનો અંગત વિશ્વાસુ વ્યક્તિ પીર અલીઅંગ્રેજોનો મુખબીર બની ગયો, નવાબ સિરાજ […]
નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ કૈફી આઝમી, આજે આપણી વચ્ચે નથી, પણ એમણે લખેલા ગીતો, એમના શબ્દ,એમના વિચારો અને એમની અવિસ્મરણિય રચનાઓ આજે પણ ક્યારેક રેડિયો પર સાંભળું ત્યારે હુંભૂતકાળમાં સરી પડું છું. મેં જે વાતાવરણમાં આંખો ખોલી એ જરા જુદા પ્રકારનું હતું. મારા પિતાદીકરીઓને ભણાવવાના અને સ્વતંત્રતા આપવાના વિચારો સાથે નવી […]
રવિવાર, 30 ઓક્ટોબરની સાંજે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો. મૃત્યુ પામેલાનો આંકડો150ની આસપાસ ફરે છે, સાથે ફરે છે વાઈરલ થયેલા અનેક વીડિયો! પુલ કેવી રીતે તૂટ્યો, એમાંએન્જિનિયરિંગ ખામી હતી, દસનો પાસ બારમાં અને પંદરનો સત્તરમાં વેચાયો જેવી અનેક બાબતોવિશેના વીડિયો ફરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મોરબીની મુલાકાત લીધી અને ત્યારે ફાટેલા ગાદલાબદલીને નવા મૂકવામાં આવ્યા. કુલર […]
નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષજિંદગી નામ હૈ કુછ લમ્હોં કાઔર ઈનમેં ભી વહી ઈક લમ્હાજિસમેં દો બોલતી આંખેચાય કી પ્યાલી સે જબ ઉટ્ઠેંતો દિલ મેં ડૂબેંડૂબકે દિલ મેં કહેઆજ તુમ કુછ ન કહોઆજ મૈં કુછ ન કહૂંબસ યૂં હી બૈઠે રહોહાથ મેં હાથ લિએગર્મીએ-જઝ્બાત લિએકૌન જાને કિ ઇસી લમ્હે મેંદૂર પર્બત પે […]
હમણા જ એક પુસ્તક હાથમાં આવ્યું છે. જેની 20 લાખથી વધારે કોપી વેચાઈ ચૂકી છે.બિલી પી.એસ.લીમ નામના લેખકનું આ પુસ્તક ‘ડેર ટુ ફેઈલ’ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.મલેશિયાના આ લેખકનું પુસ્તક 22થી વધારે ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ ચૂક્યું છે અને ન્યૂયોર્ક ટાઈમ્સેઆ પુસ્તકના વખાણ કર્યા છે. જીવનની કેટલીક સાદી વાતો શીખવતું આ પુસ્તક સાઉથ ઈસ્ટ એશિયામાંથયેલા […]
એક વ્યક્તિ કે વિચાર પોતાના જીવનને કઈ રીતે બદલી શકે એનો સૌથી મોટો દાખલોઆપણી નજર સામે સરદાર વલ્લભભાઈ પટેલનો છે. બાળપણથી જ એમનું મનોબળ દૃઢ હતું, એવાત સૌ જાણે છે, પરંતુ એમણે એ દૃઢ મનોબળનો ઉપયોગ કરવાની શરૂઆત કરી એ પહેલાંના સમયવિશે બહુ ઓછું લખાયું કે કહેવાયું છે. બેરિસ્ટર થયેલી એક વ્યક્તિ જેને ભારતના ઈતિહાસમાં […]
સરદાર પટેલ એક અત્યંત વ્યવહારુ અને દૃઢ નિશ્ચયી, પ્રામાણિક રાજકારણી હતા.1947માં દેશ આઝાદ થયો, એ સમયે દેશના બે ભાગલા થયા. પાણીથી ભરપૂર નહેરો અને ફળદ્રુપજમીનનો પશ્ચિમ પંજાબનો ભાગ પાકિસ્તાનમાં ગયો. એટલું જ નહીં, શીખ અને હિન્દુઓ પર ખૂબઅત્યાચાર થયો. માસ્તર તારાસિંગે અકાલી જૂથના આગેવાન તરીકે જેહાદ ઊઠાવી, પણ એમાં તોવેરઝેર વધ્યું. સરદાર સાહેબે તારાસિંગને નજરકેદમાં […]
’60 વર્ષની થવા આવી, તો ય નાની છોકરીની જેમ ઉછળકૂદ કરે છે. વેખલાની જેમ હસે છે…કેવા કલર પહેરે છે! આવા ટૂંકા કપડાં શોભતા હશે?’ આવું આપણે સૌ સ્ત્રીઓએ ઘણીવાર સાંભળ્યું છે,કહ્યું પણ હશે! એની સામે ’60ના થવા આવ્યા પણ લાગતા નથી, હી ઈઝ ઓલવેઈઝ યંગ એન્ડએનર્જેટિક, કેટલા ફિટ છે! કોઈ પણ રંગ શોભે છે…’ આવું […]
કોઈ એક દેશ કે ધર્મ સામે જ્યારે આપણને અણગમો કે વિરોધ હોય ત્યારે એ દેશનું સાહિત્ય,કલા અને સંગીત પણ આપણને ક્યારેક વિરોધ કરવા પ્રેરે છે… સત્ય એ છે કે, કલા, સંગીત અનેસાહિત્યને દેશકાળ કે ધર્મના સીમાડા ન હોવા જોઈએ. કલા સારી અથવા ખરાબ હોય, સ્વધર્મી કેવિધર્મી ન હોઈ શકે! 1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે મુંબઈ […]